________________
અધ્યયન-૭
_.
૨૭૧ |
સાતમું અધ્યયન
(
કુશીલ પરિભાષા )
GOGOGO GOGOGOGOGOGOGOGOG
OGOGOGOGOGOGOG હિંસા રૂપ કુશીલતા :
पुढवी य आऊ अगणी य वाऊ, तणरुक्खबीया य तसा य पाणा । जे अंडया जे य जराउ पाणा, संसेयया जे रसयाभिहाणा ॥ एयाई कायाई पवेइयाई, एएसु जाण पडिलेह सायं ।
एएहिं कायेहि य आयदंडे, एएसु या विप्परियासुविंति ॥ શબ્દાર્થ -નર૩િ૫ = જરાયુજ પ્રાણી છે, સંય જે સંબિહાણ = જે સ્વેદજ અને રસથી ઉત્પન્ન થનારા છે, પ્યારું = આ, છાયા = કાય, જીવોના શરીર, પડ્યા = સર્વજ્ઞોએ કહ્યું છે,
સુ સાયં ગાળ = આ પૃથ્વી આદિમાં સુખની ઈચ્છાને જાણો, ડિજોદ = તેને સૂક્ષ્મ રીતે વિચારો, ૫ દં દિં ચ આય = જે ઉક્ત પ્રાણીઓનો નાશ કરીને પોતાના આત્માને દંડ આપે છે અથવા લાંબા સમય સુધી દંડિત થાય છે, પહેલુ યા વિધ્વરિયાવતિ = આ પ્રાણીઓમાં જન્મ ધારણ કરે છે. ભાવાર્થ :- પુથ્વી, પાણી, અગ્નિ અને વાયુ, તૃણ, વૃક્ષ, બીજ અને ત્રસ પ્રાણી તથા પક્ષી, અંડજ, મનુષ્ય, ગાયાદિ, જરાયુજ, પરસેવામાં ઉત્પન્ન થનારા, સ્વેદજ અને (દૂધ, દહીં, આદિ રસોની વિકૃત્તિથી ઉત્પન્ન થનારા) રસજ. આ જીવોને સર્વજ્ઞ વીતરાગ પરમાત્માએ જીવનિકાય(જીવોના કાય–શરીર) બતાવ્યા છે. આ જીવો સુખના ઈચ્છુક છે. કુશાગ્ર બુદ્ધિથી વિચારો! જે આ જીવનિકાયનો નાશ કરી હિંસા દ્વારા પોતાનાં આત્માને દંડિત કરે છે, તે આ જ યોનિઓમાં વારંવાર જન્મ ધારણ કરે છે.
जाईपहं अणुपरियट्टमाणे, तसथावरेहिं विणिघायमेइ ।
से जाइ-जाई बहूकूरकम्मे, जं कुव्वइ मिज्जइ तेण बाले ॥ શબ્દાર્થ :- ગાઉં = જન્મ મરણ રૂપ સંસાર ચક્રમાં, અણુરિયના = જન્મતાં અને મરણ પામતાં, તે = તે જીવ, તલાવડું = ત્રસ અને સ્થાવર જીવોમાં વારંવાર જન્મ લઈ, વિષયાય = નાશને પ્રાપ્ત થાય છે, ગાગાડું = તે જાતિઓમાં, જન્મ સ્થાનોમાં, જન્મો જન્મમાં, બ્લડું = જે કર્મ કરે છે, તે વિશ્વ = તેનાથી મૃત્યુ પામે છે.
રે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org