________________
૨૭૦ ]
શ્રી સૂયગડા
શ્રી સૂયગડાંગ સત્ર(પ્રથમ શ્રુતસ્કંધ).
કુશીલમાં કરે છે.
કુશીલો સંબંધી અનેકવિધ નિરૂપણ તથા કુશીલનું અનુષ્ઠાન દુર્ગતિ ગમનાદિ રૂપ પરિણામોનું પ્રતિપાદન આ અધ્યયનનો વિષય છે.
ઉદ્દેશક રહિત આ અધ્યયનમાં સ્વતીર્થિક–પરતીર્થિક કુશીલોનું વર્ણન ૩૦ ગાથાઓ દ્વારા કરવામાં આવ્યું છે. જેનું શીલ(આચાર વિચાર) અહિંસા, સત્ય, સંયમ, અપરિગ્રહવૃત્તિ અથવા બ્રહ્મચર્યને અનુકૂળ નથી, જે સરળભાવથી પોતાના દોષોનો સ્વીકાર તેમજ ભૂલોનું પરિમાર્જન ન કરતાં પોતાના પૂર્વગ્રહ પર દેઢ રહે છે, તેવા શિથિલ અથવા કુત્સિત તેમજ સાધુધર્મ વિરુદ્ધ આચાર-વિચાર રૂપ કુશીલનું વર્ણન આ અધ્યયનમાં છે. તેમજ અનેક સ્થાને વચ્ચે વચ્ચે સુશીલના આચાર-વિચારનું દર્શન પણ કરાવ્યું છે.
સાધકને સુશીલ અને કુશીલનું અંતર સમજાવી કુશીલતાથી બચાવવા અને સુશીલતા માટે પ્રોત્સાહિત કરવા, એ આ અધ્યયનનો ઉદ્દેશ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org