________________
અધ્યયન—૫/ઉદ્દેશક-૧
=
થઈને કિંકર્તવ્યમૂઢ થઈ જાય છે, બન્ને તુ = બીજા નરકપાલ, રીહાર્જિં = દીર્ધ, સૂજ્ઞાËિ તિપૂલિયાર્જિં - શૂળ અને ત્રિશૂળ દ્વારા, વિષ્ણુળ અને જતિ = નારકી જીવોને વીંધીને નીચે નાખે છે.
=
ભાવાર્થ :- વૈતરણી નદીના દુઃખથી ઉદ્વિગ્ન નારકીઓ જ્યારે નૌકા પર ચડવા આવે છે ત્યારે તેમના ગળામાં અસાધુકર્મા એવા પરમાધામી ખીલા ખેંચાડે છે, તેનાથી તેઓ સ્મૃતિવિહીન, કિંકર્તવ્યમૂઢ થઈ જાય છે, ત્યારે બીજા નરકપાલ તેઓને લાંબા લાંબા શૂળો અને ત્રિશૂળોથી વીંધીને નીચે જમીન પર પછાડે છે.
१०
શબ્દાર્થ:- સિં ચ = કોઈ નારકીજીવોના, તે = ગળામાં, સિત્તાઓ વંધિન્નુ = શિલાઓ બાંધીને, મહાલયંતિ = અગાધ (ઊંડા), વાંલિ = પાણીમાં, વોતેંત્તિ = ડૂબાડે છે, મળે = બીજા પરમાધાર્મિક, જાંબુચાવાળુય મુમ્મુદ્દે ય તોતેંતિ પુષ્પત્તિ = અત્યંત તપેલી રેતીમાં અને ભડભડતી અગ્નિમાં ફેરવી– ફેરવીને સેકે છે.
ર૧
केसिं च बंधित्तु गले सिलाओ, उदगंसि बोर्लेति महालयंसि । कलंबुयावालुय मुम्मुरे य, लोलेंति पच्चंति य तत्थ अण्णे ॥
ભાવાર્થ : – કેટલાક નારકીઓના ગળામાં શિલાઓ બાંધી તેઓને આગાધ પાણીમાં ડૂબાડી દે છે. ત્યાં બીજા પરમાધામી તેઓને અત્યંત તપેલી કદમ્બપુષ્પ સમાન લાલચોળ રેતીમાં અને અંગારાઓની અગ્નિમાં ફેરવી ફેરવીને સેકે છે.
असूरियं णाम महाभितावं, अंधतमं दुप्पतरं महंतं ।
११
उड्डुं अहे य तिरियं दिसासु, समाहिओ जत्थऽगणी झियाइ ॥ શબ્દાર્થ :- • અસૂરિય ગામ = જેમાં સૂર્ય નથી, મહમિતાવ = જે મહાન તાપથી યુક્ત, ઋષં તમ લુખતાં મહંત - જે ભયંકર અંધકારથી યુક્ત અને દુઃખપૂર્વક પાર કરવા યોગ્ય છે અને મહાન છે, સમાહિઓ અવળી શિયારૂ = પ્રજ્વલિત અગ્નિ બળતી રહે છે.
Jain Education International
ભાવાર્થ :- જેમાં સૂર્ય નથી તેવી ઘોર અંધકારથી પૂર્ણ, મહાતાપથી યુક્ત, દુઃખે પાર કરવા યોગ્ય, જેમાં ઉપર–નીચે તેમજ તિરછી સર્વ દિશાઓમાં અગ્નિ પ્રજવલિત રહે છે, તેવી વિશાળ નરકમાં પાપી જીવ ઉત્પન્ન થાય છે.
| १२
जंसि गुहाए जलणेऽतियट्टे, अजाणओ डज्झइ लुत्तपणे । सया य कलुणं पुण घम्मठाणं, गाढोवणीयं अइदुक्खधम्मं ॥ શબ્દાર્થ :- ગત્તિ = જે નરકમાં, ગુહાર્ ગતળે = ગુફાના આકારમાં સ્થાપિત અગ્નિમાં, અતિયટ્ટે - આવૃત્ત થઈને પોતાનાં પાપોને ન જાણતો, સુત્તપણે = સંશાહીનપ્રાણી, હા= બળતો રહે છે, લા
=
For Private Personal Use Only
www.jainelibrary.org