________________
અધ્યયન—૩/ઉદ્દેશક-૪
કે મારે આ ઉપસર્ગથી પરાજિત થવું નથી પરંતુ તેના પર વિજય પ્રાપ્ત કરવો છે.
(૧૫) આમોવવાદ્ પરિવઝ્ઝાપ્તિ :- સૌથી છેલ્લું ચરણ ઉપસર્ગ વિજયી બનવા માટે એ છે કે તે સાધકે વારંવાર ઉપસર્ગોનું આક્રમણ થવા છતાં પણ મનમાં અશ્રદ્ધા, અવિશ્વાસ અને અધીરતા લાવીને સંયમ (સંયમી જીવન)ને છોડી દેવો ન જોઈએ. દઢ વિશ્વાસ અને ધૈર્યપૂર્વક ઉપસર્ગોને સહન કરતા મોક્ષપ્રાપ્તિ થાય ત્યાં સુધી સંયમમાં સ્થિર રહેવું જોઈએ.
Jain Education International
૧૯૩
ઉપસર્ગ પરિજ્ઞા અધ્યયનની પરિસમાપ્તિમાં છેલ્લી બે ગાથાઓની (જે આ અધ્યનના ત્રીજા ઉદ્દેશાના અંતમાં આપી હતી) પુનરાવૃત્તિ કરતા શાસ્ત્રકારે પાંચ ગાથાઓમાં ઉપસર્ગ વિજયી બનવા માટે પંદર ચરણોમાં માર્ગ નિર્દેશ કર્યો છે.
॥ અધ્યયન ૩/૪ સંપૂર્ણ ॥
For Private Personal Use Only
www.jainelibrary.org