________________
અધ્યયન—૩/ઉદ્દેશક-૧
શબ્દાર્થ :- વિહિવા = સાધુ અને સન્માર્ગના દ્રોહી, અબળા ૩ અગાળયા = સ્વયં અજ્ઞાની જીવ, મોહેળ પાડST = મિથ્યાત્વ મોહથી અવરાયેલા, મા = મૂર્ખ છે, તે = તેઓ, તમાઓ = અજ્ઞાનમાંથી નીકળીને, તમ = ફરીથી અજ્ઞાનમાં જ, ત્તિ = જાય છે.
ભાવાર્થ :- કેટલાક લોકો સાધુ અને સન્માર્ગના દ્રોહી, અજ્ઞાની મોહથી ઘેરાયેલા અને વિવેકમૂઢ છે, તેઓ અજ્ઞાનરૂપી અંધકારથી ગાઢ અજ્ઞાનરૂપ અંધકારમાં જાય છે અથવા નીચામાં નીચી ગતિમાં જાય છે.
૧૪૭
વિવેચન :
આ ત્રણે ય ગાથાઓમાં સાધુ વિદ્વેષી, પ્રતિકૂળ આચરણ કરનારા લોકો દ્વારા કરવામાં આવતાં આક્રોશ પરીષહ રૂપ ઉપસર્ગનું વર્ણન છે. સાથે દ્રોહ અને મોહયુક્ત મૂઢજનોને પ્રાપ્ત દુષ્કર્મના પરિણામનું કથન છે.
હિમામંતિ :- પ્રતિકૂળ બોલે છે, અથવા ચૂર્ણિકાર સમ્મત રમાëત્તિ પાઠાંતર અનુસાર પરિ-સમન્તાર્ માષન્તે પત્તિમાષન્ત અર્થાત્ તેઓ અત્યંત બબડે છે, બોલ બોલ કરે છે.
पडिपंथियमागया :- प्रतिपथ-प्रतिकूलत्वं तेण चरन्ति - प्रातिपथिकाः साधुविद्वेषिनः તાવમાતઃ ચિત્ પ્રતિપથે વા દૃષ્ટા અનાર્યાં અર્થાત્ પ્રતિપથથી એટલે કે પ્રતિકૂળ રૂપે જે ચાલે છે તે પ્રાતિપથિક છે અર્થાત્ સાધુ વિદ્વેષી છે. સાધુઓ પ્રત્યે દ્વેષભાવ(દ્રોહ)રાખનાર. બીજો અર્થ છે, સામે માર્ગમાં આવતા અનાર્ય લોકો. આ બંને અર્થ ટીકાકારે કર્યા છે.
ડાંસ-મચ્છર અને તૃણસ્પર્શ પરીષહરૂપ ઉપસર્ગ :
જુઠ્ઠો ય પંસ-મસäિ, તળાસમાડ્યા । ण मे दिट्ठे परे लोए, जइ परं मरणं सिया ॥
|१२|
શબ્દાર્થ :-ČસમસÉä પુટ્ટો = ડાંસ અને મચ્છરો દ્વારા સ્પર્શ કરાયેલા, તથા, તળપાક્ષમાડ્યા = તૃણસ્પર્શને સહન ન કરી શકતા સાધુ, પરં = પરંતુ, ફ = કદાચિત્, મળ લિયા = આ કષ્ટથી મરણ
તો સંભવ જ છે.
Jain Education International
ભાવાર્થ :- ડાંસ અને મચ્છરોના ડંસ તેમજ તૃણ—સ્પર્શને સહન ન કરી શકતા સાધક વિચારે છે કે મેં પરલોક તો જોયો નથી, પરલોકનું સુખ તો મળ્યું નથી પરંતુ આ કષ્ટથી તો કદાચિત્ મારું મરણ જ સંભવિત છે, સાક્ષાત્ મૃત્યુ દેખાય છે.
વિવેચન :
આ ગાથામાં બે પરીષહરૂપ ઉપસર્ગ સમયે મનોદુર્બલ સાધકનું દુચિંતન પ્રગટ કર્યું છે.
For Private Personal Use Only
www.jainelibrary.org