________________
અધ્યયન-૧/ઉદ્દેશક-૩ _.
- ૫૫ |
નથી કે સ્વધર્મની હાની જોઈ દ્વેષ કરે. આત્માને એકવાર કર્મરહિત બની ગયા પછી પાછો કર્મ યુક્ત બની જન્મ ધારણ કરવો પડતો હોય તો આવા મોક્ષ માટે કોણ સાધનાદિ કરે ? એકવાર મુક્ત થયા પછી અનંતકાળ સુધી તે જ અવસ્થામાં રહેવાનું હોય તો જ તપ-જ૫ પુરુષાર્થ સાર્થક કહેવાય, માટે અવતારવાદ યુક્તિ સંગત નથી.
પાઠાંતર :- ૧૧મી ગાથાના ઉતરાદ્ધમાં ચૂર્ણિ સંમત પાઠાંતર છે– પુછાનેખડખતેખ તત્વ અવરણ અનંતકાળ પછી તે મુક્તાત્મા સ્વશાસનની પ્રતિષ્ઠા–અપ્રતિષ્ઠા જોઈને તેના પર અવર અપરાધ કરે છે અર્થાત્ રાગ-દ્વેષને પ્રાપ્ત થાય છે.
૧૨મી ગાથાના પૂર્વાદ્ધમાં ચૂર્ણિ સંમત પાઠાંતર– રૂદ સંવુ પવિત્તા મુદ્દે સિદ્ધ વિક્રુતિ આ મનુષ્ય ભવ પામી, પ્રવ્રજ્યા ગ્રહણ કરી, સંવૃતાત્મા બની સિદ્ધ બની જાય છે અથવા આ મનુષ્ય ભવમાં કેટલાક સંવૃતાત્મા બની, ધર્મને ઉજાગર કરતાં કેટલોક કાળ સંસારમાં રહે છે અને પછી અપાપક એવા સિદ્ધ ગતિના સ્થાનને પ્રાપ્ત કરે છે.
સ્વ-પ્રવાદ-પ્રશંસા :
एयाणुवीए मेहावी, बंभचेरे ण ते वसे । २ पुढो पावाउया सव्वे, अक्खायारो सयं सयं ॥ શબ્દાર્થ પ્રયાગુવી = આ અન્યતિર્થીઓની વાતને વિચારીને નિશ્ચય કરે , તે વંમરે જ વસે = અન્યતિર્થીઓ બ્રહ્મચર્યમાં (સંયમમાં) સ્થિત નથી, સળે પાવા૩યા = બધા પ્રાવાક, પુદો = અલગ અલગ, સયં સર્વ = પોતપોતાના સિદ્ધાંતને, અજય = સારો બતાવે છે.
ભાવાર્થ:- બુદ્ધિમાન સાધક આ ચિંતન કરીને મનમાં નિશ્ચય કરે કે આ વાદીઓ બ્રહ્મચર્ય-આત્માની ચર્યામાં સ્થિત નથી. તે વાદીઓ પોતાની માન્યતાની અતિશયોક્તિ પૂર્વક પ્રશંસા કરનારા છે.
| ૧૪
સી સી ૩વદ્દાને, મેિવ જ માખણ
अहो इहेव वसवत्ती, सव्वकामसमप्पिए । શબ્દાર્થ -૩વાળ = અનુષ્ઠાનમાં જ, સિદ્ધિ સિદ્ધિ થાય છે, પણ ન = અન્ય પ્રકારે હોતી નથી, દો = મોક્ષ પ્રાપ્તિ પહેલાં, રૂદેવ= આ જન્મમાં જ, વસંવત્તા = વશવર્તી, સવ્વામણિ = સર્વ કામનાઓ સિદ્ધ થાય છે.
ભાવાર્થ-વિભિન્ન મતવાદીઓ સ્વમતસંમત અનુષ્ઠાનથી જ સિદ્ધિ થાય, બીજી રીતે નહિ, એમ કહે છે. આ જન્મમાં જ જે અમારા મતને વશવર્તી થાય તેની બધી કામનાઓ પૂર્ણ થાય તેમ તેઓ કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org