________________
अध्ययन - १ : उद्देश५-२
મહોત્સવોમાં આહારાદિની એષણા :
३ से भिक्खू वा भिक्खुणी वा गाहावइकुलं पिंडवायं पडियाए जाव अणुपविट्ठे समाणे से जं पुण जाणेज्जा असणं वा पाणं वा खाइमं वा साइमं वा समवासु वा पिंडणियरेसु वा इंदमहेसु वा खंदमहेसु वा रुद्दमहेसु वा मुगुंदमहेसु वा भूयमहेसु वा जक्खमहेसु वा णागमहेसु वा थूभमहेसु वा चेइयमहेसु वा रुक्खमहेसु वा गिरिमहेसु वा दरिमहेसु वा अगडमहेसु वा तडागमहेसु वा दहमहेसु वा ईमहेसु वा, सरमहेसु वा, सागरमहेसु वा आगरमहेसु वा अण्णयरेसु वा तहप्पगारे विरूवरूवेसु महामहेसु वट्टमाणेसु बहवे समण माहण- अतिहि-किवण-वणीमए गाओ उक्खाओ परिएसिज्जमाणे पेहाए दोहिं उक्खाहिं जाव संणिहिसंणिचयाओ वा परिएसिज्जमाणे पेहाए तहप्पगारं असणं वा पाणं वा खाइमं वा साइमं वा अपुरिसंतरकडं जाव णो पडिगाहेज्जा ।
૧૯
अह पुण एवं जाणेज्जा- दिण्णं जं तेसिं दायव्वं; अह तत्थ भुंजमाणे पेहाए- गाहावइभारियं वा गाहावइभगिणिं वा गाहावइपुत्तं वा गाहावइधूयं वा सुण्हं वा धाइं वा दासं वा दासि वा कम्मकरं वा कम्मकरिं वा, से पुव्वामेव आलोएज्जा आउसो ! त्ति वा भगिणि ! त्ति वा दाहिसि मे एत्तो अण्णयरं भोयणजायं ? से सेवं वदंतस्स परो असणं वा पाणं वा खाइमं वा साइमं वा आहट्टु दलएज्जा, तहप्पगारं असणं वा पाणं वा खाइमं वा साइमं वा सयं वा णं जाएज्जा, परो वा से देज्जा, फासुयं जाव पडिगाहेज्जा ।
AG∈ार्थ :- समवाएसु = भेजो, भ्यां मानव समुहाय भेगो थयो होय, तेवा स्थानभां पिंडणियरेसु મૃતક ભોજન અર્થાત્ શ્રાદ્ધમાં ઘૂમ = સ્તૂપ-મૃતક વ્યક્તિની સ્મૃતિમાં જે સ્મારક તૈયાર થાય તે સ્તૂપ ચે - यैत्य-यक्षाहिनुं मंदिर दिण्णं हेवार्ड गयुं होय दायव्वं = हेवा योग्य.
=
ભાવાર્થ:- સાધુ કે સાધ્વી ભિક્ષા માટે ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરે ત્યારે જાણે કે અહીં ઘણા માણસો ભેગા થયા છે, પિતાનું શ્રાદ્ઘ છે અથવા ઇન્દ્રમહોત્સવ, સ્કંધ મહોત્સવ, રુદ્રમહોત્સવ, મુકુંદ મહોત્સવ, ભૂત महोत्सव, यक्ष महोत्सव, नाग महोत्सव तथा स्तूप, चैत्य, वृक्ष, पर्वत, गुझ, डूवा, तणाव, ४णाशय, નદી, સરોવર, સાગર કે ખાણ સંબંધી મહોત્સવ તેમજ અન્ય કોઈ પણ તથાપ્રકારના મહોત્સવ થઈ રહ્યા છે, તેના ઉપલક્ષ્યમાં અશનાદિ ચારે ય પ્રકારના આહાર ઘણા શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, કૃપણ, યાચક વગેરેને એક ખાનાવાળા કમંડળથી, બે, ત્રણ કે ચાર ખાનાવાળા કમંડળથી, સાંકડા મુખવાળા ઘડાઓથી કે વાંસની છાબડીથી પીરસાઈ રહ્યા છે તથા સંગ્રહ કરેલા ઘી, દૂધ, દહીં, તેલ, ગોળ આદિ પીરસાઈ રહ્યા છે, તે જુએ અને જાણે કે આ આહાર પુરુષાંતરકૃત થયો નથી, ઘરથી બહાર કાઢેલો નથી; કોઈ દ્વારા અધિકૃત, પરિભુક્ત કે આસેવિત નથી, તો તે આહારને ભિક્ષુ અપ્રાસુક અને અનેષણીય સમજીને પ્રાપ્ત થવા છતાં ગ્રહણ કરે નહિ.
Jain Education International
જો સાધુ એ પ્રમાણે જાણે કે જેને જે આહાર દેવાનો હતો તે અપાઈ ગયો છે, ગૃહસ્થોએ ભોજન કરી सीधुं छे, तो त्यां ४ने ते गृहस्थना पत्नी, महेन, पुत्र, पुत्री हे पुत्रवधू, धावभाता, हास हे हासी, नोडर
For Private Personal Use Only
www.jainelibrary.org