________________
શ્રી આચારાંગ સત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ
अणेसणिज्जं ति मण्णमाणे लाभे संते णो पडिगाहेज्जा ।
से भिक्खू वा भिक्खुणी जाव पविढे समाणे से जाओ पुण ओसहीओ जाणेज्जा- अकसिणाओ असासियाओ विदलकडाओ तिरिच्छच्छिण्णाओ वोच्छिण्णाओ तरुणियं वा छिवाडि अभिक्कंतभज्जियं पेहाए फासुयं एसणिज्ज ति मण्णमाणे लाभे संते पडिगाहेज्जा । शार्थ :- ओसहीओ जाणेज्जा = धान्योनाविषयमा यो कसिणाओ = अऽ सासियाओ = अविनष्ट योनि अविदलकडाओ = हेनामागथया नथी अतिरिच्छच्छिण्णाओ = हेर्नुतीर्छु छनथथुनथी अव्वोच्छिण्णाओ = 89व२डित थथुनथी तरुणियं वा छिवाडि = अथी शिंगोडोय अणभिक्कंतभज्जियं = थोडीशेसीडोय अभिक्कंतभज्जियं = सारीरीतमग्निमां शेती पेहाए = ने फासुयं = प्रासु, अथित्त एसणिज्जं ति= मेषीय निहोषछे मण्णमाणे = समने. ભાવાર્થ- સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરે, ત્યારે ધાન્યના વિષયમાં જાણે કે આ ધાન્ય અખંડ છે, અવિનષ્ટ યોનિ અર્થાતુ ઉગવાની યોગ્યતા નાશ પામી નથી, તેના બે કે બેથી વધારે ટુકડા થયા નથી, તીરછું છેદન થયું નથી, જીવરહિત નથી, કાચી શિંગ અગ્નિમાં બરોબર શેકેલી નથી, તો તેને અપ્રાસુક અને અષણીય સમજીને પ્રાપ્ત થવા છતાં પણ ગ્રહણ કરે નહિ. - સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરે, ત્યારે ધાન્ય આદિના વિષયમાં આ પ્રમાણે જાણે કે આ ધાન્ય અખંડ નથી, તેની યોનિ-ઉગવાની યોગ્યતા નાશ પામી છે, તેના બે કે તેથી વધારે ટુકડા થયા છે, તીરછે છેદન થયું છે, તે જીવ રહિત છે, કાચી શિંગ અગ્નિમાં બરાબર શેકેલી છે, તો તે ધાન્ય આદિને પ્રાસુક તેમજ એષણીય જાણીને ગ્રહણ કરે. | ३ से भिक्खू वा भिक्खुणी जाव समाणे से जं पुण जाणेज्जा- पिहुयं वा बहुरयं वा भुज्जियं वा मंथु वा चाउलं वा चाउलपलंबं वा सई भज्जियं अफासुयं जाव णो पडिगाहेज्जा ।
से भिक्खू वा भिक्खुणी जाव समाणे से जं पुण जाणेज्जा- पिहुयं वा जाव चाउलपलंबं वा असई भज्जियं दुक्खुत्तो वा भज्जियं, तिक्खुत्तो वा भज्जियं, फासुयं संते जाव पडिगाहेज्जा । शार्थ :- पिहुयं = माहिनी पोंड बहुरयं = पडु मुसावा पार्थ-वा२, ५॥४२२, मान। इं। भुज्जियं = मनिथी शेस डोय मंथु = Misसाडोय चाउलं = योगा पलंबं = शासिनो पोसई भज्जियं = अग्निथीमेवारशेडसा, थोडीवार शेसा असई = अनेवार, परिशते दुक्खुत्तो = बेवार तिक्खुत्तो = वा२. ભાવાર્થ:- સાધુ કે સાધ્વી ગુહસ્થના ઘરમાં પ્રવેશ કરે, ત્યારે જાણે કે– ઘઉં આદિ ધાન્યના પોંક, જુવાર, બાજરો, મકાઈ આદિના ડૂડા, અગ્નિ દ્વારા થોડા શેકેલા છે; ચોખા કે શાલિના પોંક વગેરે પદાર્થો, એક વાર શેકેલા અર્થાતુ થોડા શેકેલા(અર્ધપક્વ) છે, તો તેને અપ્રાસુક અને અષણીય જાણીને ગ્રહણ ન કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org