________________
અધ્યયન ૧૫
आहुए तओ णं पभिइ तं कुलं विउलेणं हिरण्णेणं सुवण्णेणं धणेणं धण्णेणं माणिक्केणं मोत्तिएणं संखसिलप्पवालेणं अईव अईव परिवड्डइ ।
Jain Education International
३०१
तओ णं समणस्स भगवओ महावीरस्स अम्मापियरो एयमट्ठ जाणित्ता णिव्वत्तदसाहंसि वोक्कंतंसि सुचिभूयंसि विउलं असण पाण- खाइम साइमं उवक्खडावेंति । विडलं असण- पाण -खाइम - साइमं उवक्खडावेत्ता मित्त-णाइ सयण-संबंधिवग्गं उवणिमंतेंति उवणिमंतेत्ता बहवे समण-माहण-अतिहि-किवणवणीमग- भिच्छंडग-पंडरगाईणं विच्छति, विग्गोवेंति, विस्साणेंति, दायासु णं दायं पज्जाभाएंति । विच्छड्डित्ता, विग्गोवित्ता, विस्साणित्ता दायासु णं दाणं पज्जभाएत्ता मित्त-णाइ-सयण - संबंधिवग्गं भुंजावेंति मित्त-णाइसयण - संबंधिवग्गं भुंजावित्ता, मित्तणाइ-सयण-संबंधिवग्गेण इमेयारूवं णामधेज्जं कारवेंति-जओ णं पभिइ इमे कुमारे तिसलाए खत्तियाणीए कुच्छिसि गब्भे आहुए तओ णं पभि इमं कुलं विलेणं हिरण्णेणं सुवण्णेणं धणेणं धण्णेणं माणिक्केणं मोत्तिए णं संख-सिल- प्पवालेणं अईव अईव परिवड्डइ, तो होउ णं कुमारे वद्धमाणे । શબ્દાર્થ :- जओ णं पभिइ = भ्यारथी आहुए = आहृतः, सुक्षिमां गर्भ३ये राजवामां खाव्या उता तओ पभिइ = त्यारथी सर्धने तं कुलं ते डुणभां विडलेणं हिरण्णेणं सुवण्णेणं धणेणं धण्णेणं माणिक्केणं मोत्तिएणं संखसिलप्पवालेणं = विपुल यांही, सोनुं, धन, धान्य, भाोड, भोती, शंभ, पोजरा४खने प्रवासाहिनी अईव अईव परिवड्ढइ = पूज खूप अभिवृद्धि व णिव्वत्तदसाहंसि = ६८ हिवस पसार थर्ध गया पछी वोक्कंतंसि सुचिभूयंसि = अशूथि हूर थ४वाथी शुद्ध थवा पर बहवे समण-माहण-अतिहि-किवण-वणीमग-भिच्छंडग पंडरगाईणं विच्छति = घसा श्रमा, श्राह्मएा, કૃપણ, ભિખારી, શરીર પર ભસ્મ લગાવીને ભિક્ષા માગનારા અન્ય ભિક્ષુગણોને ભોજન કરાવ્યું વિનોવૃતિ = लोठन सुरक्षित राज्युं विस्सार्णेति = विशेष३ये आस्वाहन यु दायाएसु णं दाणं पज्जभाएंति = भाई-भत्री भने छानना (भाग दुरी हीधा विच्छङित्ता, विग्गोवित्ता, विस्साणित्ता = भो४न इरावीने, सुरक्षित राजीने, विशेष३ये खास्वाहन डरावने मित्त-णाइ-सयण-संबंधिवग्गं भुंजावेंति = भित्र, ज्ञाति, स्व४न, संबंधी नोने (लोभन राव्यं तो होउ णं कुमारे वद्धमाणे = तेथी खाडुभारनं नाम वर्द्धमान होभे. ભાવાર્થ :- શ્રમણ ભગવાન મહાવીર સ્વામી જે દિવસે ત્રિશલા રાણીની કુક્ષિમાં ગર્ભરૂપે આહત થયા અર્થાત્ અવતરિત થયા હતા, તે દિવસથી તે કુળમાં વિશેષ પ્રમાણમાં ચાંદી, સોનું, ધન, ધાન્ય, માણેક, મોતી, શંખ, પોખરાજ, પ્રવાલ આદિની અત્યંત અભિવૃદ્ધિ થવા લાગી. ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના માતા પિતાએ આ વાત જાણીને, ભગવાન મહાવીર સ્વામીના જન્મના દશ દિવસ પસાર થઈ ગયા પછી અગિયારમા દિવસે અશુચિનું નિવારણ કરીને, શુદ્ધ થઈને, ઘણા અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ તૈયાર કરાવ્યા, ચારે ય પ્રકારનો આહાર તૈયાર કરાવીને પોતાના મિત્ર, જ્ઞાતિ, સ્વજન અને સંબંધી સમૂહને આમંત્રણ આપ્યું; ઘણા શ્રમણ, બ્રાહ્મણ, દરિદ્ર, ભિખારી વનીપક અને શરીરે ભસ્મ લગાવીને યાચના કરનારા યાચકોને ભોજન કરાવ્યું, તેઓને માટે ભોજન સુરક્ષિત રાખ્યું એટલે સાથે લઈ જવા આપ્યું, વિશેષરૂપે આસ્વાદન કરાવ્યું, દાયદા–કુટુંબીજનોને દાનના ભાગ આપ્યા. આ
For Private Personal Use Only
www.jainelibrary.org