________________
| अध्ययन-10
| २५७ |
एगं साहम्मियं समुहिस्स, अस्सिपडियाए बहवे साहम्मिया समुहिस्स, अस्सिपडियाए एगं साहम्मिणिं समुद्दिस्स, अस्सिपडियाए बहवे साहम्मिणीओ समुद्दिस्स, बहवे समण-माहण-अतिहि-किवण-वणीमगे पगणिय-पगणिय समुद्दिस्स, पाणाई भूयाइं जीवाई सत्ताई जाव उद्देसियं चेएइ, तहप्पगारं थडिलं पुरिसंतरकडं वा अपुरिसंतरकडं वा जाव आसेवियं वा अणासेवियं वा तहप्पगारंसि थंडिलंसि णो उच्चार पासवणं वोसिरेज्जा । ભાવાર્થ :- સાધુ કે સાધ્વી ઈંડિલ ભૂમિના વિષયમાં જાણે કે કોઈ ભાવિક ગૃહસ્થ નિષ્પરિગ્રહી સાધુઓને આપવાની પ્રતિજ્ઞાથી એક કે અનેક સાધર્મિક સાધુ અથવા એક કે અનેક સાધ્વીઓના ઉદ્દેશ્યથી આરંભ-સમારંભ કરી ઈંડિલ ભૂમિ બનાવી છે અથવા ઘણા(જૈન-જૈનેતર) શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, દરિદ્ર કે ભિખારીઓને ગણી-ગણીને અર્થાત્ ગણના કરીને તેઓ માટે પ્રાણી, ભૂત, જીવ અને સત્ત્વોનો સમારંભ કરી Úડિલ ભૂમિ બનાવી છે, તો આ પ્રકારની સ્પંડિલ ભૂમિ પુરુષાંતરકૃત હોય કે અપુરુષાંતરકૃત થાવત તે ભૂમિ અન્ય દ્વારા ઉપયોગમાં લેવાયેલી હોય કે ઉપયોગમાં લેવાયેલી ન હોય, તો તેવા પ્રકારની સ્પંડિલ ભૂમિમાં મળ, મૂત્રનો ત્યાગ કરે નહિ. | ५ से भिक्खू वा भिक्खुणी वा से जं पुण थंडिलं जाणेज्जा- बहवे समण-माहण-अतिहि-किवण-वणीमग समुद्दिस्स पाणाई भूयाइं-जीवाई-सत्ताई समारब्भ समुद्दिस्स कीयं पामिच्चं जाव तहप्पगारं थंडिलं अपुरिसंतरकडं जाव अणासेवियं; तहप्पगारंसि थंडिलंसि णो उच्चार-पासवणं वोसिरेज्जा ।
अह पुण एवं जाणेज्जा पुरिसंतरकडं जाव आसेवियं तहप्पगारंसि थंडिलंसि उच्चार-पासवणं वोसिरेज्जा । ભાવાર્થ :- સાધુ કે સાધ્વી ઈંડિલ ભૂમિના વિષયમાં જાણે કે કોઈ ભાવિક ગૃહસ્થ ઘણા શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, દરિદ્ર કે ભિખારીઓના(કોઈની ગણના વિના સામાન્ય રીતે કોઈ પણ આગંતુકના) લક્ષ્યથી પ્રાણી, ભૂત, જીવ અને સત્ત્વનો સમારંભ કરીને સ્થડિલભૂમિ બનાવી છે, તેમજ સ્થડિલ ભૂમિ ખરીદેલી, ઉધાર લીધેલી છે યાવત્ તે સ્થડિલભૂમિ અપુરુષાંતરકૃત યાવત્ અનાસેવિત છે તો તેવા પ્રકારની ઈંડિલ ભૂમિમાં સાધુ મળ-મૂત્રનો ત્યાગ કરે નહિ.
જો સાધુ જાણે કે તે ચંડિલ ભૂમિ પુરુષાંતરકત થઈ ગઈ છે યાવતુ અન્ય લોકો દ્વારા વપરાઈ ગયેલી છે તો સાધુ-સાધ્વી તે ઈંડિલ ભૂમિમાં મળ-મૂત્રાદિનો ત્યાગ કરી શકે છે. |६ से भिक्खू वा भिक्खुणी वा से जं पुण थंडिल जाणेज्जा- अस्सिपडियाए कयं वा कारियं वा पामिच्चियं वा छण्णं वा घट्ट वा मट्ठ वा लित्त वा समट्ठ वा संपधूवियं वा, अण्णयरंसि वा तहप्पगारंसि थंडिलंसि णो उच्चारपासवणं वोसिरेज्जा । ભાવાર્થ :- સાધુ કે સાધ્વી સ્થડિલ ભૂમિના વિષયમાં જાણે કે ઈંડિલ ભૂમિ નિગ્રંથ સાધુઓને આપવાના ઉદ્દેશથી કોઈ ગુહસ્થ બનાવી છે, બીજા પાસે બનાવડાવી છે કે ઉધાર લીધી છે, તેના પર છાપરું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org