________________
૨૪૬
શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ
ઉપસંહારઃ
१६ एयं खलु तस्स भिक्खुस्स वा भिक्खुणीए वा सामग्गियं । जं सव्वद्वेहिं समिए सहिए सया जएज्जासि । त्ति बेमि ।
Jain Education International
ભાવાર્થ :આ અવગ્રહ ગ્રહણ વિવેક સાધુ કે સાધ્વીના આચારની સમગ્રતા-સંયમ સમાચારી છે. તેનું પૂર્ણપણે પાલન કરતાં સાધુ-સાધ્વીઓએ સમિતિયુક્ત અને જ્ઞાનાદિથી સંપન્ન થઈને હંમેશાં સંયમ પાલનમાં પ્રયત્નશીલ રહેવું જોઈએ. આ પ્રમાણે તીર્થંકરોએ કહ્યું છે.
|| અધ્યયન-૭/ર સંપૂર્ણ ॥
॥ સાતમું અધ્યયન સંપૂર્ણ । ક
For Private Personal Use Only
www.jainelibrary.org