________________
| २२० ।
શ્રી આચારાંગ સૂત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ
બીજે ગામ વિહાર કરે, ત્યારે પોતાના વસ્ત્ર, પાત્ર, પોથી-પાના આદિ સમસ્ત ઉપધિ સાથે લઈને જાય. તેમાં પ્રમાદથી પોતાની કોઈ પણ ઉપધિ ભૂલી ન જાય કે રહી ન જાય તેનું ધ્યાન રાખે.
સંક્ષેપમાં સાધુ પ્રસંગાનુસાર પોતાની આવશ્યકતા પ્રમાણે વિવેકપૂર્વક પોતાની ઉપધિ પોતાની साथे सन ४ य. विशेष वान भाटे हुमओ : अध्यनन-1, 6देश४-१. પ્રાતિહારિક વસ્ત્રને પાછા આપવાની વિધિઃ| ३ से भिक्खू वा भिक्खुणी वा से एगइओ मुहुत्तगं मुहत्तगं पाडिहारियं वत्थं जाएज्जा जाव एगाहेण वा दुयाहेण वा तियाहेण वा चउयाहेण वा पंचाहेण वा विप्पवसिय विप्पवसिय उवागच्छेज्जा, तहप्पगारं वत्थं णो अप्पणा गेण्हेज्जा, णो अण्णमण्णस्स देज्जा णो पामिच्च कुज्जा, णो वत्थेण वत्थं परिणाम करेज्जा, णो परं उवसंकमित्तु एवं वएज्जा- आउसंतो समणा ! अभिकंखसि वत्थं धारेत्तए वा परिहरित्तए वा ? थिरं वा णं संतं णो पलिच्छिदिय पलिच्छिदिय परिट्ठवेज्जा, तहप्पगारं वत्थं ससंधियं तस्स चेव णिसिरेज्जा, णो णं साइज्जेज्जा ।
से एगइओ एयप्पगारं णिग्घोसं सोच्चा णिसम्म जे भयंतारो तहप्पगाराणि वत्थाणि ससंधियाणि मुहुत्तगं मुहुत्तगं जाइत्ता जाव एगाहेण वा दुयाहेण वा तियाहेण वा चउयाहेण वा पंचाहेण वा विप्पवसिय विप्पवसिय उवागच्छंति, तहप्पगाराणि वत्थाणि णो अप्पणा गिण्हंति, णो अण्णमण्णस्स अणुवर्देति, तं चेव जाव णो णं साइज्जति, बहुवयणेण भाणियव्वं । से हंता अहमवि मुहुत्तगं-मुहुत्तगं पाडिहारियं वत्थं जाइत्ता एगाहेण वा दुयाहेण वा तियाहेण वा चउयाहेण वा पंचाहेण वा विप्पवसिय विप्पवसिय उवागच्छिस्सामि, अवियाई एयं ममेव सिया, माइट्ठाणं संफासे, णो एवं करेज्जा । शार्थ:- से एगइओ = ओ मुहुत्तगं = थोडा समय भाटे पाडिहारियं = पाढिया। विप्पवसिय = २डीने उवागच्छेज्जा = पाछा मावीय संसधियं = सांधेलाने तस्स चेव = तेने ४ णिसिरेज्जा =
आपाहे णो णं साइज्जेज्जा = स्वयं वापरे नहि णो साइज्जति = पोते वापरता नथी बहुवयणेण भाणियव्वं = साशते पडुवयनमा डे भे से हंता = ते साधु षपूर्व स्वी१२ ४२॥ छ । अहमवि = हुए। पडिहारियं वत्थं जाइत्ता = साधु पासेथी पाढिया। वस्त्रनी यायनाश अवियाई = थी एयं = आवस्त्र ममेव सिया = मारु४थईशेमवियारे तो माइट्ठाणं संफासे = मायान सेवन २ छे. ભાવાર્થ :- સાધુ કે સાધ્વી થોડા સમય માટે અન્ય સાધુ પાસેથી પાઢિઆરા વસ્ત્રની યાચના કરે છે અને પછી કોઈ બીજા ગામાદિમાં એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ, ચાર દિવસ અથવા પાંચ દિવસ સુધી રહીને પાછા આવી જાય છે. તે સમય દરમ્યાન તે વસ્ત્ર ખરાબ થઈ જાય કે ફાટી જાય તો તે વસ્ત્ર પાછું આપતાં હોય, ત્યારે દેનાર સાધુ સ્વયં તેને ગ્રહણ કરે નહીં, તે વસ્ત્ર બીજા સાધુને આપે નહિ, ઉધાર(પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org