________________
[ ૮૦ ]
શ્રી આચારાંગ સૂત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ
માgિ, ૩ના :- શાસ્ત્રમાં આચાર્યાદિ સાત પદવીઓનું વર્ણન જોવા મળે છે. તેના અર્થ આ પ્રમાણે છે. (૨) આ વાર્થ અનુયાય: I –સૂત્રાર્થ, પરમાર્થના ધારક, પંચાચાર પાલક, શાસન પરંપરાના સંચાલક અને સંઘ દ્વારા આચાર્ય પદે પ્રતિષ્ઠિત ગુણસંપન્ન મુનિવર આચાર્ય કહેવાય છે. (૨) ૩પાધ્યાયઃ અધ્યાપ: –આગમના રહસ્યોનું ઉદ્દઘાટન કરીને આચાર્ય દ્વારા નિર્દિષ્ટ શિષ્યોને અધ્યાપન કરાવે, સંઘ દ્વારા ઉપાધ્યાય પદે પ્રતિષ્ઠિત ગુણસંપન્ન મુનિવર ઉપાધ્યાય કહેવાય છે. (૩) પ્રવર્તક પ્રવૃત્તિર્યથાયોમાં વૈયાવૃાવી ધૂના પ્રવર્તનશીતઃ | સહવર્તી સાધુઓને પોત-પોતાની યોગ્યતા અનુસાર વૈયાવૃત્ય આદિ આરાધનામાં નિયુક્ત કરે, તે સાધુને પ્રવર્તક કહે છે. (૪) વિર: સંથાવૌ સીતા સાધૂનાં સ્થિરી૨નાસ્થવિર: | –સંયમ, તપ આદિ સાધનામાં વિષાદને પ્રાપ્ત થયેલા સાધુઓને સંયમ ભાવમાં સ્થિર કરનાર પ્રૌઢ, અનુભવી શ્રમણ સ્થવિર કહેવાય છે. (૧) : નવાંધો નt | -ગચ્છના અધિપતિ. આચાર્ય પદની યોગ્યતા ધરાવનાર, સર્વરત્નાધિકોમાં અર્થાત્ ગચ્છના સર્વ સાધુઓમાં વધુ દીક્ષા પર્યાયવાળા અને સંઘ દ્વારા પ્રસ્થાપિત શ્રમણ ગણિ કે ગચ્છાધિપતિ કહેવાય છે. (६) गणधरः यस्त्वाचार्य-गुर्वादेशात् साधुगणं गृहीत्वा पृथग्विहरति स गणधरः । ગુરુ-આચાર્યાદિની આજ્ઞાનુસાર સાધુના સંઘાડાને (સાધુ સમુદાયને) સાથે લઈને પૃથક્ વિચરણ કરનાર સંઘાડા(સમુદાય)ના નાયક સાધુને ગણધર(ગણનાયક) કહે છે. (૭) નવચ્છે: આચ્છાન્તિ : | –ગચ્છના સાધુઓની વિહાર, સેવા, અધ્યયન, પ્રાયશ્ચિત્તાદિ કાર્યવાહીના હિતચિંતક અર્થાત્ સંપૂર્ણ વ્યવસ્થામાં કુશલ સાધુને ગણાવચ્છેદક કહે છે.
આ રીતે ઉપરોક્ત સાતે પદવીઓ ગણની, સંઘની સુરક્ષા અને સુવ્યવસ્થા માટે નિર્ધારિત કરેલ છે. બહુઉન્દ્રિતધર્મા આહાર ગ્રહણનો નિષેધ - |४ से भिक्खू वा भिक्खुणी से जं पुण जाणेज्जा अंतरुच्छुयं वा उच्छुगंडियं वा उच्छुचोयगं वा उच्छुमेरगं वा उच्छुसालगं वा उच्छुडालगं वा सिंबलिं वा सिंबलिथालगं वा, अस्सि खलु पडिग्गहियंसि अप्पे भोयणजाए बहुउज्झियधम्मिए, तहप्पगारं अंतरुच्छुयं वा जावसिंबलिथालगं वा अफासुयं जाव णो पडिगाहेज्जा। શબ્દાર્થ :- અંતરુછુ = શેરડીના પર્વનો વિભાગ ૩iડાં = શેરડીનો ટુકડો (કાતળી) ૩@ોય = શેરડીનો ઊભો છેદ કરી બનાવેલા લાંબા ટુકડા ૩છુમેરા = શેરડીનો ઉપરનો ભાગ ૩છુસાત્તિ 1 = છોલેલી શેરડીનો સાંઠો છુડાન | = શેરડીના નાના ટુકડા(ગંડેરી) સંર્તિ = શેકેલી શીંગ સંવનિથાન = બાફેલી કે શેકલી શીંગના ઓળા અને મોયણનાઈ = જેમાં ખાવા યોગ્ય અંશ થોડો છે વફાયમિ = ફેંકવા યોગ્ય ભાગ વધારે છે. ભાવાર્થ :- સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘરે આહાર માટે પ્રવેશ કરે, ત્યારે એમ જાણે કે ત્યાં શેરડીનો પર્વ ભાગ અર્થાતુ બે ગાંઠની મધ્યનો ભાગ, શેરડીની કાતળી, શેરડીને ઉભી ફોલીને બનાવેલ લાંબા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org