________________
| अध्ययन-१: 6देश-७
| ५३ |
aaaa पहेमध्ययन : सातभो देशsoory
માલાપહત દોષયુક્ત આહાર ગ્રહણ નિષેધ:| १ से भिक्खू वा भिक्खुणी वा जाव पविढे समाणे से जं पुणं जाणेज्जाअसणं वा पाणं वा खाइमं वा साइमं वा; खंधसि वा थंभंसि वा मंचंसि वा मालंसि वा पासादसि वा हम्मियतलंसि वा अण्णयरंसि वा तहप्पगारंसि अंतलिक्खजायंसि उवणिक्खित्ते सिया । तहप्पगारं मालोहडं असणं वा पाणं वा खाइमं वा साइमं वा अफासुयं जाव णो पडिगाहेज्जा ।
केवली बूया- आयाणमेयं । असंजए भिक्खुपडियाए पीढं वा फलगं वा णिस्सेणिं वा उदूहलं वा अवहट्ट उस्सविय दुरुहेज्जा । से तत्थ दुरुहमाणे पयलेज्ज वा पवडेज्ज वा । से तत्थ पयलमाणे वा पवडमाणे वा हत्थं वा पायं वा बाहुं वा ऊरुं वा उदरं वा सीसं वा अण्णयरं वा कायंसि इंदियजायं लूसेज्ज वा; पाणाणि वा भूयाणि वा जीवाणि वा सत्ताणि वा अभिहणेज्ज वा वत्तेज्ज वा लेसेज्ज वा संघसेज्ज वा संघट्टेज्ज वा परियावेज्ज वा किलामेज्ज वा ठाणाओ ठाणं संकामेज्ज वा । तं तहप्पगार मालोहडं असणं वा पाणं वा खाइम वा साइमं वा अफासुयं जाव णो पडिगाहेज्जा । शहार्थ:-खंधसि = भीत 6५२ सप्यु डोय थंभंसि = थांभया 6५२ राणेस मंचंसि = माय51 6५२ मालंसि = भाग 6५२ पासादसि = भडेय 6५२ हम्मियतलंसि = वेदाना भाग 6५२ अण्णयरंसि = अन्योऽतहप्पगारंसि = मारना अंतलिक्खजायंसि = सीडी महीने पहातारी शयतेवा स्थानी ५२ उवणिक्खित्ते सिया राज्युडोय पीढं = पाहने फलगं = पाटियाने णिस्सेणि = सीडीने उदूहलं = Misशियाने अवहट्टु = हावीने उस्सविय = Gथुरीने दुरुहेज्जा = यढे पयलेज्ज = ५ सपसी य पवडेज्ज = ५डीय इंदियजायं = अंगोपांग लूसेज्ज = 50 पडाये अभिहणेज्ज = डिंसथाय वत्तेज्ज = तेने त्रास थाय लेसेज्ज = भसणायीय संघसेज्ज = संघर्षित थाय संघट्टेज्ज = अथायीय परियावेज्ज = परितापनाथाय. ભાવાર્થ :- સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘરે ભિક્ષા પ્રાપ્તિને માટે પ્રવેશ કરે, ત્યારે એમ જાણે કે અશનાદિ ચારે પ્રકારનો આહાર ગૃહસ્થને ત્યાં ભીંત ઉપર, થાંભલા ઉપર, માંચડા ઉપર, ઘરના ઉપરના ભાગમાં, મહેલ ઉપર અને હવેલીના બીજા ત્રીજા માળ ઉપર તથા બીજા પણ તેવા પ્રકારના નીસરણી ઉપર ચડીને ઉતારી શકાય તેવા ઊંચા સ્થાન પર રાખેલો છે, તો તે પ્રકારની ઊંચી જગ્યાએથી ઉતારીને આપવામાં આવતો અશનાદિ ચારે ય પ્રકારનો આહાર અપ્રાસુક તેમજ અષણીય જાણીને સાધુ ગ્રહણ કરે નહિ.
કેવલી ભગવાન કહે છે– આ કર્મબંધનું કારણ છે, કારણ કે ગૃહસ્થ સાધુને આહાર આપવાના ઉદ્દેશ્યથી ઉપરના ભાગમાંથી ઉતારવા માટે બાજોઠ, પાટલો, નિસરણી કે ખાંડણિયાદિને લાવીને તેના ઉપર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org