________________
|
४ |
શ્રી આચારાંગ સૂત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ
ઘરમાં પ્રવેશ કરે, પરંતુ જો આહાર તૈયાર થવામાં વધુ સમય લાગે તેમ હોય, તો સાધુ ત્યાં ઊભા ન રહે અન્ય ઘરોમાં ગોચરી જાય અથવા ઉપાશ્રયમાં પાછા આવી જાય. અતિથિ શ્રમણ સાથે વ્યવહાર વિવેક:| ३ भिक्खागा णामेगे एवमाहंसु समाणा वा वसमाणा वा गामाणुगाम वा दूइज्जमाणे- खुड्डाए खलु अयं गामे, संणिरुद्धाए, णो महालए, से हंता भयंतारो ! बाहिरगाणि गामाणि भिक्खायरियाए वयह ।
संति तत्थेगइयस्स भिक्खुस्स पुरेसंथुया वा पच्छासंथुया वा परिवसंति, तं जहा- गाहावई वा गाहावइणीओ वा गाहावइपुत्ता वा गाहावइधूयाओ वा गाहावइ सुहाओ वा धाईओ वा दासा वा दासीओ वा कम्मकरा वा कम्मकरीओ वा तहप्पगाराई कुलाई पुरेसंथुयाणि वा पच्छासंथुयाणि वा पुव्वामेव भिक्खायरियाए अणुपविसिस्सामि, अवि य इत्थ लभिस्सामि पिंडं वा, लोयं वा, खीरं वा दहिं वा जाव सिहरिणिं वा, तं पुव्वामेव भोच्चा पेच्चा पडिग्गहं च संलिहिय संमज्जिय तओ पच्छा भिक्खूहि सद्धिं गाहावइकुलं पिंडवायपडियाए पविसिस्सामि वा णिक्खमिस्सामि वा । माइट्ठाण संफासे । णो एवं करेज्जा ।
से तत्थ भिक्खूहिं सद्धिं कालेण अणुपविसित्ता तत्थियराइयरेहिं कुलेहिं सामुदाणियं एसियं वेसियं पिंडवायं पडिगाहेत्ता आहारं आहारेज्जा । शार्थ:-समाणा = शस्ति क्षी। थवाना र मेल्या स्थिरवास २९ वसमाणा = भासपाहिविडार ४२तांखुवाए नानू क्षेत्रीय संणिरुद्धाए 324 घरबंधछे णो महालए = मा
म भोटुं नथी हंता = हसूय संबोधन भयंतारो है पूथ्य मुनिवर ! बाहिरगाणि = बहाना गामाणि = भोमांभिक्खायरियाए = मिक्षानिमित्त वयह = मो संति तत्थेगइयस्स भिक्खुस्स = ते गाभमा२नार भिक्षुने पुरेसंथुया = पूर्वना परिथित माई-भत्री माहिपच्छासंथुया = पाथी परिथित श्वसुर पक्षनासोओ अविय = अथवा इत्थ = साहुगमां लभिस्सामि = २७॥ अनुसार (मिक्षा) प्राप्त हरीश पिंडं = विशिष्ट योपाहिलोयं = नभयुत स्वाहिष्ट आहार सिहरिणिं = शिरिए नामनी भाई तत्थियराइयरेहिं कुलेहिं = अन्यान्य मने हुआ. ભાવાર્થઃ- કોઈ એક નામધારી ભિક્ષુસ્થિરવાસ રહ્યા હોય કે ચાર્તુમાસ અર્થે રહ્યા હોય અથવા ગ્રામાનુગ્રામ વિહાર કરતા માસ કલ્પ રહ્યા હોય.(ત્યાં કોઈ અતિથિ શ્રમણ પધારે, ત્યારે) તે નામધારી ભિક્ષુ અન્ય ભિક્ષુઓને કહે કે હે પૂજ્યવરો! આ ગામ ઘણું નાનું છે, તેમાં પણ કેટલાક ઘરો કારણ વિશેષથી ગોચરી માટે બંધ છે, ગામ મોટું નથી, માટે હે પૂજ્યવરો ! આપ ભિક્ષાચરી માટે નજીકના બીજા ગામમાં પધારો.
તે ગામમાં તે નામધારી સાધુના પૂર્વ પરિચિત માતા-પિતા આદિ કુટુંબીજનો કે પશ્ચાત્ પરિચિતશ્વસુર પક્ષના લોકો રહેતા હોય, જેમ કે- ગૃહપતિ, ગૃહપત્નીઓ, ગૃહપતિના પુત્ર, પુત્રીઓ, પુત્રવધૂઓ, ધાવમાતાઓ, દાસ-દાસી, નોકર-નોકરાણીઓ; તેવા પ્રકારના પૂર્વપરિચિત કે પશ્ચાત્ પરિચિત ઘરમાં હું તે સાધુઓના આવ્યા પહેલાં જ ભિક્ષા માટે જઈશ અને ત્યાંથી ઇષ્ટ વસ્તુઓને પ્રાપ્ત કરી લઈશ, જેમ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org