________________
[ ૮]
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
હિંસા કરવાનાં કારણ - સૂત્રમાં હિંસા કરવાનાં કારણો બતાવ્યા છે, ટીકામાં તે જ કારણોના આઠ પ્રકાર કરીને તેનું વિવેચન કર્યું છે. સાર સ્વરૂપે જોતા મુખ્ય ચાર કારણો જણાય છે, તે આ પ્રમાણે છે– (૧) ઐહિક જીવન માટે (૨) માન સન્માન માટે (૩) જન્મ મરણથી મુક્ત થવા માટે એટલે ધર્મક્રિયા માટે, (૪) રોગાતંક, આપત્તિ આદિને દૂર કરવા માટે. આ ચારમાં પ્રશંસા, સન્માન, પૂજા આ ત્રણને જુદા ગણવાથી અને જન્મ નિમિત્તે, મરણ નિમિત્તે તથા મુક્તિ માટે આ ત્રણને જુદા ગણવાથી ચારના આઠ ભેદ થાય છે.
પરિવણHI MUપૂTS :- ટીકા-પરિવન અસ્તવ: પ્રશસતર્થમી વેખતે મનન-અડુત્થાન, आसनदान, अंजलि प्रग्रहादि रूपं तदर्था वा चेष्टमानः । पूजन-पूजा द्रविण वस्त्र अन्नपान સTY DTH સેવા વિશેષરૂપે તદુર્થ પ્રવર્તમાનમ્ | પરિવંદનમાં પ્રશંસા સ્તુતિનું ગ્રહણ થાય છે. 'મUTU' માં ઊઠવું, આસન દેવું, પ્રણામ કરવા વગેરે માન સન્માનનું ગ્રહણ થાય છે. પૂજ્ય માં વસ્ત્ર, આહાર વગેરે પ્રદાન કરવાનો સમાવેશ થાય છે.
આત્મબોધનો ઉપસંહાર :| ६ जस्सेते लोगसि कम्मसमारंभा परिण्णाया भवंति, से हु मुणी परिण्णायकम्मे। त्ति बेमि ।
! પદનો ઉદ્દેલો સમો | શબ્દાર્થ :- = જેને, તે = આ, મ્મસમાંભા = સાવધક્રિયાઓનાં સ્થાન, કારણો, પરિણાવા મવતિ= જાણી લીધા છે અને છોડી દીધા છે, દુ = નિશ્ચયથી, મુળી= મુનિ, પરિણામે = કર્મના રહસ્યને જાણનાર છે, વાસ્તવમાં જ્ઞાતા છે, પરિજ્ઞાતકર્મા છે, ત્તિ વેબ = એમ હું કહું છું.
ભાવાર્થ :- લોકમાં જે આ કર્મસમારંભ-હિંસાનાં કારણો છે, તેને જે જાણી લે છે અને ત્યાગી દે છે, તે જ પરિજ્ઞાતકર્મા મુનિ હોય છે. –એમ કહું છું અર્થાત્ ભગવાને આ પ્રમાણે કહ્યું છે.
ને પ્રથમ ઉદ્દેશક સમાપ્ત છે
વિવેચન :परिज्ञातकर्मा :- परिज्ञातानि ज्ञपरिज्ञया स्वरूपतोऽवगतानि प्रत्याख्यानपरिज्ञया च પરિહંતાન મf યેન સ પરિણામ I-Fસ્થાનાંગ વૃત્તિ ૩–૩. અભિ.રા. ભા. ૫ પૃ.રર) જ્ઞ પરિજ્ઞાથી પદાર્થના સ્વરૂપને જાણવું, સમજવું અને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી હિંસાદિ પ્રવૃત્તિઓનો ત્યાગ કરવો, આવું આચરણ કરનાર મુનિ વાસ્તવમાં પરિજ્ઞાતકર્મા છે. ત્તિ વેનિ(ત જવાબ) - એમ હું કહું છું. સુધર્મા સ્વામી જંબૂ સ્વામીને કહે છે, જેમ મેં ભગવાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org