________________
શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ
તહુમૂયનામી :- આ શબ્દના બે રૂપ છે– લઘુભૂતગામી અને લઘુભૂતકામી, (૧) જે કર્મભારથી સર્વથા રહિત છે, મોક્ષ અથવા સંયમને મેળવવા માટે જે ગતિશીલ છે, તે લઘુભૂતગામી છે. (૨) જે લઘુભૂત–અપરિગ્રહી અથવા પાપરહિત થઇ હળવા બનવાની કામના કરે છે તે લઘુભૂતકામી છે. જ્ઞાતાસૂત્ર અધ્ય.માં લઘુભૂત તુંબડીનું ઉદાહરણ આપીને કહ્યું છે કે જેમ તુંબડી લેપ રહિત થયા પછી પાણીની ઉપર આવી જાય છે તેમ લઘુભૂત આત્મા સંસારથી ઉપર ઊઠી મોક્ષમાં પહોંચી જાય છે. લઘુભૂત શબ્દ અહીં સંયમનો પર્યાયવાચી શબ્દ છે. બીજો અર્થ મોક્ષનો પર્યાયવાચી છે.
૧૨૨
O'JAL
॥ અધ્યયન-૩/૨ સંપૂર્ણ ॥
ત્રીજું અધ્યયન : ત્રીજો ઉદ્દેશક
વૈરાગ્યમય બોધ :
१ संधि लोगस्स जाणित्ता आयओ बहिया पास । तम्हा ण हंता ण विघायए। जमिणं अण्णमण्णवितिगिच्छाए पडिलेहाए ण करेइ पावं कम्मं । किं तत्थ मुणी कारणं सिया ? समयं तत्थुवेहाए अप्पाणं विप्पसायए ।
DIG
अणण्णपरमं णाणी, णो पमाए कयाइ वि । आयगुत्ते सया धीरे, जायामायाए जावए । विरागं रूवेहिं गच्छेज्जा, महया खुड्डएहिं वा । आगई गई परिण्णाय दोहिं वि अंतेहिं अदिस्समाणेहिं से ण छिज्जइ, ण भिज्जइ, ण डज्झइ, ण हम्म कं च णं सव्वलोए ।
Jain Education International
શબ્દાર્થ :- સંધિ = અવસરને, લોગસ્સ = લોકના પ્રાણીઓને, જ્ઞાપિત્તા = જાણીને પ્રમાદ કરવો જોઈએ નહિ, આયો = આત્મ સમાન, વહિયા = બીજા જીવોને પણ, ૫ દંતા = મારવા નહીં, ન વિષાદ્ = બીજા જીવોદ્વારા ઘાત ન કરાવવો, નમિળ = જે આ, અળમળવિતિનાપ્= પરસ્પરની આશંકાથી, ભયથી, લજ્જાથી, હિતેા=વિચારથી, જિ=શું, તત્ત્વ = ત્યાં, મુળી = મુનિત્વ, શરણં સિયા ? = કારણ છે ? સમય = સમભાવને, તત્ત્વ = ત્યાં, વેર્ = વિચારીને, પર્યાલોચન કરીને, વિપ્પલાયર્ = સંયમાનુષ્ઠાનમાં સાવધાન, પ્રસન્ન રહે.
ઝળળ = સંયમ, પરમ બાળ↑ = મોક્ષને જાણનાર જ્ઞાની, ખો પમાણ્= પ્રમાદ ન કરે, જ્યાફ વિ = ક્યારે ય પણ, આવપુત્તે = આત્મગુપ્ત, ગાવામાયાણ્ = સંયમના નિર્વાહ અને આહારની માત્રાથી, ગાવણ્ = સંયમનો નિર્વાહ કરે, વિરાનં – વૈરાગ્ય, વેન્જિં = રૂપ વગેરેમાં, મક્કેન્ના પામે, મહયા = મહાન, દિવ્ય, વુડ્ડäિ - ક્ષુદ્ર, તુચ્છ, આપડું નવું = આગતિ, ગતિને, પરિાય = જાણીને, રોહિં વિઅંતેહિં - રાગ, દ્વેષ બંનેનો, અવિલ્લમાળેહિં - ત્યાગ કરનાર, ૫ છિન્નક્ =
=
For Private Personal Use Only
www.jainelibrary.org