________________
| લોક વિજય અધ્ય-૨, ૩: ૬
[ ૯૩ ]
ક્યારેક અપ્રિયરૂપમાં આવી ચિત્તમાં ઉદ્દેગ ઉત્પન્ન કરે છે. સાધક પ્રિય-અપ્રિય, અનુકૂળ-પ્રતિકૂળ બંને પ્રકારના સ્પર્શોના અનુભવમાં સમભાવ રાખે છે.
સાધક પ્રિયમાં રતિ, અપ્રિયમાં અરતિ તથા પ્રસન્નતા કે ખિન્નતા લાવ્યા વિના સમભાવમાં રહે. આ વિષયો જ સંયમી જીવનમાં પ્રમાદનું કારણ બને છે, તેથી તેના પ્રત્યે ઉદાસીન રહેવાનો સંકેત કર્યો છે. મો – મૌનના બે અર્થ કરી શકાય છે, મૌન-મુનિનો ભાવ એટલે સંયમ અથવા મુનિ જીવનનો મૂળ આધાર-શાન. ધુને વશમ્મા :- રાગદ્વેષથી ઉત્પન્ન કર્મ (કાર્પણ) શરીરને જ્યાં સુધી ક્ષણ કરવામાં ન આવે ત્યાં સુધી આ ઔદારિક શરીરને ક્ષીણ કરવાથી કોઈ લાભ થતો નથી. સાધનાનું લક્ષ્ય બિંદુ કાશ્મણ શરીર–આઠ પ્રકારના કર્મને ક્ષણ કરવાનું છે. આ ઔદારિક સંયમનું સાધન માત્ર છે, તેથી તેના પ્રત્યે મમત્વ ન રાખે અને સરસ તથા મધુર આહારથી તેને પુષ્ટ પણ ન કરે. એ વાતનો ખુલાસો કરતા કહ્યું છે કે–પંત તૂરું તે વંતિ- સાધકે શરીરથી ધર્મસાધના કરવાની છે, તેના માટે લૂખો સૂકો, નિર્દોષ વિધિથી જે આહાર મળે તે વાપરે.
સાવલિળો ની જગ્યાએ સમરળિો પાઠ પણ મળે છે. શીલાંકાચાર્યે તેનો પહેલો અર્થ 'સમત્વદર્શી તથા વિકલ્પ બીજો અર્થ, સમ્યકત્વદર્શી કર્યો છે. (૧) નીરસ ભોજનમાં 'સમભાવ'નો અવસર હોવાથી સમત્વદર્શી અર્થ વધારે યોગ્ય લાગે છે. સમત્વદર્શીમાં પણ સર્વભાવો સમાઈ જાય છે. (૨) સમ્યકત્વદર્શી વાસ્તવમાં સંસાર સમુદ્રને તરી ચૂક્યા છે, કારણ કે સમ્યક્ત્વની ઉપલબ્ધિ સંસાર પ્રવાહને તરવાનું નિશ્ચિત કારણ છે. કુસાધુ તથા કુશળજ્ઞાની સાધક :| ४ दुव्वसुमुणी अणाणाए, तुच्छए गिलाइ वत्तए । एस वीरे पसंसिए अच्चेइ लोगसंजोगं । एस णाए पवुच्चइ । जं दुक्खं पवेइयं इह माणवाणं तस्स दुक्खस्स कुसला परिण्णमुदाहरति, इति कम परिण्णाय सव्वसो । શબ્દાર્થ :- કુવ્વસુકુળ = સંયમ ધનથી રહિત નબળા સાધુ, અળાઈ = ભગવાનની આજ્ઞા નહિ પાળનાર, તુચ્છપ = સામાન્ય કષ્ટોમાં, જ્ઞાનાદિથી શૂન્ય, પિતા = ગ્લાનિ, ખેદ, કષ્ટાનુભૂતિ, વત્તાપામે છે.
પણ = આ (ભગવાનની આજ્ઞાના આરાધક), વરે = વીર–કર્મોનો ક્ષય કરવામાં સમર્થ હોય છે તે, અવે = ઉલ્લંધન કરે છે, તો સંનો = લોકના સંયોગો, દુનિયાની જંજાળ, = જ્ઞાતા, ન્યાય માર્ગ, gશ્વ = કહેવાય છે.
ફુદ = આ સંસારમાં, ગં કુ = જે દુઃખ, માણવા i = મનુષ્યોનું, વેચું = કહ્યું છે, તસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org