________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૫ )
વાળી ચિત્તની પ્રવૃત્તિને નિધ કરનાર ચેાગીને રહેતા જ નથી. પાંચે ઇચિ ઉપર જેમના સયમ હાય તે ચેાગી સ’પ્રજ્ઞાન સમાધિને ઝટ સાધી શકે છે માટે વિષયવાળી થાતી ચિત્તપ્રવૃત્તિને દૂર કરીને સયમન ત કરવી જેથી આત્મા અંતરાત્મ દશાને પુર્ણભાવે સિદ્ધ કરીને સ’પ્રજ્ઞાન ચેાગની પ્રાપ્તિ કરીને એ અસ પજ્ઞાન યોગની ભૂમિ માં પ્રવેશે છે માટે વિષયને ત્યાગ તે જ આત્મ સમાધિનું એક અંગ છે !! ૩૫ ॥
મુન્ત્ર-વિશોરા વા જ્યોતિતિ ॥ ૨-૩૬ ||
ભાવા-સમ્યગ જ્ઞાનવડે વસ્તુતત્વને યથાર્થ રૂપે જાણીને રાજસ તામસ વિત્તવાળા આત તથા રીદ્ર ધ્યાન ને ત્યાગીને સાનુકુળ વા પ્રતિકુલ રૂપે આવેલાં સ્તુતિ નાટક્રાદિતાડન તન આદિ ઊપશર્માં પરિહાને હર્ષ શેક કર્યાં વિનાસમભાવે સહે તેવા ચગી મતિજ્ઞાન શ્રુતજ્ઞાન અવધિજ્ઞાનને વિમલ ચારિત્ર ચેાગથી પામીને ચિત્ત ત્તિ ને જ્યાતિષ્મતિ પ્રજ્ઞાયુક્ત શુદ્ધ તેોમય અનાવે છે અને આત્મસમાધિમાં સ્થિર થાય !! ૩૬ ll
સૂત્ર-વીતરાગ વિષે વા ચિત્તમ્ || ૧-૨૭ |
ભાવાર્થ-આત્મસમાધિમાં સ્થિરતા કરવા માટે જેમ ના રાગ દ્વેષ મેહ માયા અજ્ઞાન કામ ક્રોધ આદિ અઢાર દોષ ક્ષય થયા હૈાય તેમ જ ચાર ઘાતિ ક્રમના સથા ક્ષય કરીને કેવલ જ્ઞાન દર્શન યથાખ્યાત ચારિત્રને
અને
For Private And Personal Use Only