________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૪ ) ભાવાર્થ–મનની જે પ્રવૃત્તિ છે તે વિષયવતી થઈને મનની સ્થિરતા લાવે છે તેમ સૂત્રકાર તથા ભાકાર માને છે તે જણાવવાનું કે વિષય એટલે જે રૂપ રસ ગંધ સ્પર્શ શબ્દ રૂપભેગે આદિ વિષયોવાળી જે મનની પ્રવૃત્તિ તે ભેગ ભાવને ધારણ કરીને પાંચ ઇદ્રિ મનને આધિન બનાવે છે. તેથી તે વિષયમાં મન સ્થિર થાય પણ આત્મ સમાધિને લાભ ન પામે તે ઉલટુ વધારે ચલ થાય આર્ત તથા રૌદ્ર ધ્યાન વડે બાહ્ય આત્મદશાવાળ જીવને દુર્ગતીના ખાડામાં નાખીને દુખી કરે છે માટે મનને સ્થિર કરવા માટે વિષય ભેગની વૃત્તિથી મનને શેકવું જોઈએ સામાન્યતાએ જે ગંઘ દ્રવ્ય જે નાયિકાથી લેવાય છે તે નાસિકાને જે સંયમ કરાય તે દિવ્ય ગંધના પદાર્થો તેની સેવામાં હાજર થાય થાય છે રસેંદ્રિયને જે સંયમ થાય તે દીય ખાદ્ય પદાર્થો તેની સેવામાં દેવે હાજર કરે છે રૂપ દેખનારી ચક્ષુ ચંદ્રિયને જે સંયમ કરવામાં આવે તો દેવ દેવાંગના દિકના રૂપમાં ન સુઝાય તેથી તેની સેવામાં અને દેવેન્દ્રો આવીને તે બ્રહ્મચારિયેગીંદ્રની સ્તુતિ ગુણ ગણુમહિમા કરે છે સ્પર્શે દ્રિયને જય કરનારા યેગી વિર્ય રક્ષા કરી શકતા હોવાથી કમેકમે પણ સમાધિલાભને પામીને દેવે દ્રોથી પણ ન છતાય તેવા બલ વિર્યને પામીને અપુર્વ આત્માનંદને મેળવે છે શબ્દ ઇંદ્રિય ઉપર સંયમ કરનારા યેગીને સર્વ જગત મિત્ર ભાવે થાય છે આખા જગતમાં કેઈ શત્રુ તેને રહેતે નથી વિષય
For Private And Personal Use Only