________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૯).
ન હોવાથી દુઃખને જાય ન હોવાથી શંકા વિનાના નિર્ભય છે અને તે જ કારણથી પરમાત્મા સદૂગુરૂ ધર્મ તથા ધર્મિ ની નિંદા કરે અને ઉપશગું કરે આવા જે પાપી જીવે છે તે પિતાનું બળ શકિત અને પક્ષ વડે અભિમાની થઈને આત્મગૌરવ (પ્રશંસા) કરે તેઓ ઉપર પણ મધ્યસ્થતા ધરવી તેને ઉપેક્ષા વા માધ્યસ્થ ભાવના કહેવાય છે આચાર ભાવનાથી આત્મગુણને ભાવતે સદબુદ્ધિવંત આત્મા વિક્ષેપકષાયાદિક કારહુથી ટુટતી આત્મધ્યાનની ધારાને સાંધીને સ્થિરતા પ્રાપ્ત કરે છે તે જ કારણે આ ચાર ભાવનાઓથી સર્વ છાનું ભલુ કરવાની જે વૃત્તિ તે મૈત્રી અજ્ઞાની દુખીના દુખે દુર કરવા તે કરૂણા ગુણવંત ધર્મીઓની ઉપર શ્રદ્ધાપ્રેમભ પ્તિ કરીને ખુશી થાવું છે પ્રમોદ નિર્દય શઠ જી ઉપર દ્વેષ ન કરે તે મધ્યસ્થતા આ ચાર ભાવના ભાવનાર આત્મ યેગી પ્રમત્ત પ્રમત્ત દશાના સાધુ તથા દેશ વિરતિ શ્રાવક સમ્યગ દર્શનધારિ વિગેરે આત્માઓ આગળ વધતા પરમ ઉત્કૃષ્ટ ભાવને પામી ચિતની શુદ્ધિ કરીને સંપ્રજ્ઞાન સમાધિ તથા છેવટે અસંપ્રજ્ઞાત સમાધિ યોગને પામે છે.-૧-૩૩ છે सूत्रं-प्रच्छर्दनविधारणाभ्यां वा प्राणस्य ॥ १-३४
ભાવાર્થ–પ્રાણ ને સ્થિર કરવાથી પણ ચિત્તવૃત્તિ સ્થિર થાય પણ અહિંયાં ભાષ્યકાર પ્રાણ એટલે કેઠામાં રહેલો વાયુ કે જેથી શ્વાસોશ્વાસ લઈ ને જીવનને નિવાંહ
For Private And Personal Use Only