________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૫ )
ધર્મો સમાન ગુણુ સમાન વચઃ સમાન આચારવંત મનુષ્ય પ્રત્યે પ્રાચ: મિત્રતા દેખવામાં આવે છે સુખી ભાગી પ્રત્યે જ જો મૈત્રી ભાવના રખાતી હૈાય તે તપ સયમ ધ્યાન ગુણુમાં રહેનારા ચેગી બાહ્ય સ્વરૂપે સુભ ભાગ વિનાના હોવાથી ત્યા મૈત્રીનુ લક્ષણ પ્રવેશતું નથી માટે સર્વ પ્રાણીઓ કે જેમાં સચિદાનંદ સ્વરૂપની સમાનતા હૈાવાથી તેઓ પ્રત્યે મૈત્રી લાવના રાખવી જોઈએ માટે “ સત્વે હિતચિન્તા વિષયા મૈત્રી'' આવું લક્ષણ ચેગ્ય લાગે છે કારણકે સ્યાદ્વાદ રહસ્ય વેરી દયાલુ જૈનાચાર્યોએ ચાર ભાવનાના સમ્યગ્ લક્ષણેા કહ્યા છે તે શ્રી હરિભક્ સૂરીશ્વર જણાવે છે કેઃ
“ વિિચન્તા મૈત્રી, પરદુ:વિનાશિની હળા | પરમુલદિÉદ્રિતા, પરોપમુવેક્ષળમુપેક્ષા ।। ૨ ।। જ
અ:--પરછવાના હિત માટે ચિંતા કરવી તે મૈત્રી ભાવના અને પરવાના દુઃખના વિનાશ કરનારી ચિતા તે કરુણા ભાવના, તે જીવાને સુખી થયેલા જાણી આન દ્વિત થવુ તે મુદ્રિતા ( પ્રમેદ ) ભાવના અને પેાતાના અપરાષિ વા પાપી એવા તે જીયાને પાપમાં રક્ત થયેલા જાણતા છતા પણ તેનું ભલુ થાય તેવી ઈચ્છા કરવી તેના દોષની ઉપેક્ષા કરવી તે માધ્યસ્થ્ય વા ઉપેક્ષા ભાવના જાણવી. તે ઉપર મહાપાધ્યાય શ્રી યશોવિજય વાચકપ્રવર જણાવે છે કે-
For Private And Personal Use Only