________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૫ )
यस्य संक्लेशजननो, रागो नास्त्येव सर्वथा ||
ન ચ દ્વેષોઽવ સત્ત્વપુ, જ્ઞમેન્ધનવાનઃ ॥ ॥ न च मोहोsपि सज्ज्ञान- च्छादनोऽशुद्ध वृत्तकृत् ॥ ત્રિજોન્યાતમહિમા, મઢાવેલ : સ ઉત્તે॥ ૨॥
અજી
અઃ—જેઓના સ ́સાર સબ ંધિ કલેશના કારણરૂપ રાગ સર્વથા નાશ પામ્યા છે. અને શમતા ભાવરૂપ ધર્મોને ખાલવામાં દાવાનલ સમાન દ્વેષ પણ કોઇ જીવાજીવ ઉપર જરા પશુ નથી, તેમજ સમ્યગજ્ઞાન દર્શન ચરિત્રને ઢાંકનારે અશુદ્ધ વૃત્તિવાલા માડુ પણ જેમને નથી અને આ જ કારણથી ત્રણ જગતમાં જેના માટે મહિમા પ્રખ્યાત છે તે જ સર્વજ્ઞ-સદ આત્મા વિશેષ હેાય તે મહાદેવ-ઇશ્વર કહેવાય. તેમની પૂજા, ભક્તિ, ધ્યાન, જપ, તપ વિગેરે વડે પશુ કિલષ્ટ ચિત્તવૃત્તિના રોધ થાય છે અને દૃષ્ટા રૂપ આત્મા ક્રમે ક્રમે સ્વરૂપમાં સ્થિર થાય છે. ॥ ૧-૨૪ ૫
सूत्र-तत्र निरतिशयं सर्वज्ञबीजम् ॥ १-२५ ॥
ભાવાર્થ:—જે સર્વજ્ઞપણું સાધારણ સર્વ જીવેામાં નેગનમયની દૃષ્ટિથી ભાવી થનારાસવ ઇશ્વરેામાં અ’શ ખીજરૂપે અવિધ મનઃપ વ રહેલુ છે તેમાં તથા મતિજ્ઞાન શ્રુતજ્ઞાનરૂપે જે જે આત્માઓને યાપશમ ભાવનાથી વ્યક્ત વા અવ્યક્ત રૂપે રહેલુ છે તે જ્ઞાન જ્યારે સર્વ ઘાતીકના ક્ષય થાય
For Private And Personal Use Only