________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ )
श्रद्धावीर्यस्मृतिसमाधिप्रज्ञापूर्वक इतरेषाम् ॥१- २० ॥
ભાવા—જે ઉચ્ચ કોટીના ચેગીએ હાય તેમની સેવામાં રહેલા પ્રથમ સાધક દશામાં પ્રવેશ કરનારા સાધકા શ્રદ્ધા, વીય, સ્મૃતિ, સમાધિ અને પ્રજ્ઞા-આ પાંચ સાધને ને અભ્યાસ હાય તે અનુક્રમે સ'પ્રજ્ઞાત તથા અસંપ્રજ્ઞાત યાગ જલ્દી સિદ્ધ કરે છે. અહિયાં ચારિત્ર આવરણીય માહનીય કર્મના ક્ષચેપશમ ભાવ તાદાત્મ્ય કારણ છે. ! ૧-૨૦૫
સીત્રસંવેગાનામાસત્રઃ || ૧-૨૬ ॥
ભાવાર્થ-અત્યંત વૈરાગ્યવાળા પુરૂષોને ત્યાગ-સંયમજપ-તપ-સ્વાધ્યાયમાં એકચિત્ત હોવાથી સ‘કલ્પવિકલ્પરૂપ પાપાશ્રવને સંબધ છેાડીને સવભાવે ચારિત્રગુણમાં અપ્રમત્ત થઈ જલદી સમાધિ યોગ સિદ્ધ કરે છે! ૧-૨૧ ॥ તીવ્ર વૈરાગ્યના પણ ત્રણ ભેદ માનીને તેમાં વિશેષ કહે છે— मृदुमध्याऽधिमात्रत्त्वात्ततोऽपि विशेषः ॥ १-२२ ॥
ભાવા-મૃદુ-મધ્યમ અને અધિક સવેગના યાગથી પણ સમાધિ લાભ થાય છે, પરંતુ, મૃદુ-મ વૈરાગ્યથી લાંખે કાળે, મધ્યમ વૈરાગ્યથી ઘેાડા સમયમાં અને તીવ્ર વૈરાગ્યથી બહુ જલદી સમાધિના લાભ યથા મેસિદ્ધ થાય છે ॥૧-૨૨ ફેક્ચરણિધાના। ।। ૧-૨૨ ।।
ભાવાર્થ-ઈશ્વરના પ્રણિધાનથી ઇશ્વર એટલે રાગદ્વેષથી રહિત વીતરાગ પરમાત્મા જાણવા તેમના ધ્યાનથી,
For Private And Personal Use Only