________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮)
ગબીંદુમાં અધ્યાત્મ, ભાવના, આધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષય-આ પાંચ પ્રકારના રોગ મોક્ષ પ્રાપ્તિનાં સાધનો છે. તેમાં પ્રથમ મૈત્રી આદિ ભાવના સાથે ઉચિત વ્રતાદિ ધારણ કરી શાસ્ત્રવડે જીવાજીવ તત્વના વિચારને વિવેકપૂર્વક ભાવ તે અધ્યાત્મ યોગ. (૧) નિરંતર ચિત્તવૃત્તિ રધવાને અભ્યાસ વધારે જેથી ચિત્તને આત્મસ્વરૂપ ચિંતવવાની જાગૃતિ થાય તે ભાવના. (૨) પ્રશંસવા ગ્ય આલંબનમાંથી પરમદેવ-ગુરુ-ધર્મ-તીર્થ વિગેરે કઈ વસ્તુનું આલંબન લઈ તેમાં નિર્વાતદીપક વા ચંદ્રકાંત મણની પ્રભાની પેઠે સ્થિર રહી સંકલ્પ-વિકલ્પને ત્યાગ કરી ઉત્પાદ, વ્યય અને પ્રવરૂપ દ્રવ્યની ત્રિપદીના સૂક્ષ્મ ઉપગ રહે તેવું સ્થિર ચિત્ત કરવું તે આધ્યાન (૩) મિથ્યાત્વરૂપ અવિવાથી કપેલી અનુકૂલ વા પ્રતિકૂલ પદાર્થોમાં ઈષ્ટ અને અનિષ્ટ સંજ્ઞાને ત્યાગ કરી સુખદુખકારક પદાર્થોમાં સમત્વભાવ રાખ તે સમતા કહેવાય. (૪) મનવડે સંકલ્પવિકલ્પને ત્યાગ કરે અને શરીરવડે હલનચલન ક્રિયાનો ત્યાગ કરો તેમ જ અન્ય સંગરૂપ વૃત્તિને નિરોધ કરે તે વૃત્તિસંક્ષય નામે વેગ કહેવાય (૫) આ વૃત્તિ સંક્ષય
ગમાં સંપ્રજ્ઞાત અને અસંપ્રજ્ઞાગ બંને ઘટી શકે છે. વૃત્તિને સંક્ષય એટલે આત્માને લાગેલા મેહમાયારૂપ કર્મોને નાશ કરે છે. વૃત્તિ-સ્થલ અને સૂમ એ મનની ચેષ્ટા જાણવી, આવી ચિત્તવૃત્તિને હેતુ કર્મસંગની ગ્યતા છે. અને તે મિથ્યાત્વ અવિરતિ કષાય ગરૂપ છે. તે ક્ષય કરવાથી અપૂર્વ વીર્યવડે ઉત્કૃષ્ટ મેહનીય કર્મગ્રંથીને ભેદ કરી,
For Private And Personal Use Only