________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬ )
પ્રવૃત્તિઓમાં વિભાવદારૂપ મેહમાયાને પ્રાપ્ત થાય છે. અનેક દારૂણ દુઃખ ભાગવે છે. (જ્ઞાનસાર)
';
विकल्पचषकैरात्मा, पीतमोहासवे ह्ययम् । भवोच्चतालमुत्ताल-प्रपंचमधितिष्ठति ॥ ५ ॥
અ:-જેમ દારૂના વ્યસની દારૂના પાત્રને હાથમાં લા મુખ તરફ લગાવી પાન કરીને પછી એ હાથવડે કરીને તાલી પાડતા સમધ વા અસબધ વાકયાથી ખકવાદ કરતા છતા તાંડવ-નાચ કરે છે તેમ આ જીવાત્મા અનાદિકાળથી મહુમાયારૂપ દારૂનું પાન કરતા છછ્તા સ્વસ્વરૂપનું ભાન ભૂલીને સંસારના પ્રપ`ચમાં આસક્ત બનીને આનન્દ્વ માનતા છતા રહે છે પણ સ’સારના જન્મ, જરા, મૃત્યુ, વ્યાધિ આદિ દુઃખને ભાગવતે છતા જાણતા નથી, અને તેમાં જ મશગુલ થાય છે. તે જ માહ્યાત્મા જાવા, ૫ ૪ !
વૃત્તય: ગ્રામ્ય: વિષ્ટાઽષ્ઠિઠ્ઠાઃ || -૯ ||
ભાવાર્થ:—ચિત્તવૃત્તિ. પાંચ પ્રકારની ગણાય છે. તે દરેક ચિત્તવૃત્તિએ કિલષ્ટ અને અકિલષ્ટ એ ભેદથી એ પ્રકારે પણ કહી છે. કિલષ્ટ એટલે દુઃખદાયક અને અલિષ્ટ-સુખદાયક. ચિત્તની જે જે શુભ વા અશુભ વૃત્તિએ કરીએ તે એમાં જ અંતર્ભાવ થાય છે. ૫ ૫ ૫ प्रमाणविपर्ययविकल्पनिद्रास्मृतयः ।। १-६ ।। ભાવાઃ—પ્રમાણ,—વિષય,-વિકલ્પ, નિદ્રા અને
For Private And Personal Use Only