________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કે–સર્વ શબ્દનું ગ્રહણ કરવાથી સંપ્રજ્ઞાત એગમાં અવ્યાપ્તિ આવે છે. કારણકે ત્યાં સર્વ પ્રવૃત્તિને નિરોધ થતો નથી, માત્ર કિલષ્ટ પ્રવૃત્તિને ધ સંભવે છે. સર્વ શબ્દનું ગ્રહણ ન કરવાથી પણ લક્ષણમાં અતિવ્યાપ્તિ દોષ પ્રાપ્ત થાય છે, કારણ કે કિલષ્ટ ચિત્તપ્રવૃતિમાં પણ અલિષ્ટ ચિત્તપ્રવૃત્તિને અભાવ હોય છે, તેથી કિલષ્ટમાં લક્ષણ ન જાય તે માટે “ટિવિત્તવૃત્તિના : એ લક્ષણ રોગ્ય છે. લિષ્ટ-રાજસ અને તામસ વૃત્તિથી યુક્ત જે ચિત્તવૃત્તિ હોય તેને પાંચ સમિતિ ત્રણ ગુણિરૂપ ધમ વ્યાપારથી રોકવી અથવા આશ્રવને નિરોધ કરે તે સંવરરૂપ રોગ કહેવાય. કહ્યું છે કે– “મતિપ્તિસાધારાજ્યવ્યાપારત્વમેવ યોજાવ”– પાંચ સમિતિ ત્રણ ગુણિરૂપ સાધારણ ધર્મને વ્યાપાર જે ક્રિયાનુકાનમાં સંભવ હોય ત્યાં જ ગત્વ ઘટે છે. “
મુળ જેથrો, નો નવો વિ ઘર્મવાવા” વિશિT | મોક્ષ માર્ગમાં જે પેજના કરાવે તે અથવા સર્વ ધર્મ વ્યાપાર તે યોગ કહેવાય છે. તેમજ તત્ત્વાર્થ સૂત્રો કહે છે કે – “ગાશ્રયનિરોધઃ સંવર:” મન, વચન અને કાયવ થતિ અયોગ્ય પ્રવૃત્તિ રૂપ આશ્રવને ત્યાગ કરે તે સંવર રોગ કહેવાય. પૂર્વોક્ત પ્રમાણે ધર્મવ્યાપાર આદર અને સમિતિ, મુસિવડે આશ્રવને નિરોધ કર એ રેગવડે ચિત્તની કિલષ્ટ પ્રવૃત્તિ રોકાય છે. અનુક્રમે અકિલષ્ટ પણ રેકાય છે જેથી આત્મા નિર્વાણ પદને સહજ ભાવે પરમાનંદ મેળવે છે . ૨ છે
For Private And Personal Use Only