________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૬૭ ]
તેમનું સ્વરૂપ જોવામાં આવ્યું નથી તેને દયાનગોચર કરવું તે નિરાલંબન વેગ કહ્યો છે. વળી તેનું વિશેષ વિવરણ કરતા જણાવે છે કે-પહેલો સાલંબન ગ તેમાં સમવસરણમાં બેઠેલા તીર્થકરની પ્રતિમાનું ધ્યાન કરવું તે સાલંબન યોગ અને તે તીર્થકરના બાહ્ય શરીરાદિને ત્યાગી દઈ તત્ત્વસ્વરૂપ જીવના અસંખ્યાતા પ્રદેશમાં– સમુદાયમાં તાદામ્ય ભાવે ( ગુણભાવરૂપે ) રહેલ કેવળજ્ઞાન આદિ તો કે ચક્ષુષ ગેચર નથી તેવા વિષયમાં ધ્યાન કરવું તે અનાલંબન એગ પરમ શ્રેષ્ઠ છે. અહીંયાં આત્માના જ્ઞાન, દર્શન અને ચારિત્ર ગુણે અરૂપી હવાથી પ્રગટ રૂપે જોવાય તેવા નથી. તેવા સ્વાભાવિક રૂપની સાથે આત્માના ગુણની તુલના કરવા રૂપ ધ્યાન કરવું તે નિરાલંબન ધ્યાનયેગ કહ્યો છે, એમ
ગવિંશિકામાં ચાલતી ગાથામાં જણાવ્યું છે કે“નૂડનાશ્વનોનામત મૂવમ–ચરમ ચક્ષુષવાળાને દૃષ્ટિ– ગોચર ન થાય તેવા શુધ્ધ ગુણમય આત્મદ્રવ્યનું આલંબન જે વેગમાં થાય છે તેને અનાલંબન (નિરાલંબન) યુગ કહે છે, તે ગાથાના પદાર્થ પ્રમાણે બાહ્ય રદિવાળી પ્રતિમાદિના આલંબનને ગ્રહણ ન કર્યું” હોય અને સૂક્ષ્મ આત્મિક ગુણોને અવલંખ્યા હોય તેવા ધ્યાનને અનાલંબન એગ હોય છે તેમ સિદ્ધ કર્યું છે. તેમાં ફલિતાર્થરૂપે વિચારતાં કંઈપણ દેષ નથી તેમ જાણવું. વળી
For Private And Personal Use Only