________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૫૫ ]
નમાં આદર બહુમાન હાવાના કારણે કરાતે અવિધિ પણ વિધિ સમજીને તે પ્રમાણે કરવામાં રસિક-પ્રેમી હાવાથી તે વિધિ ન કરતા હાય તે પણ તે જીવાત્મા ભવ્યસુદર છે જ. વળી યોગદૃષ્ટિસમુચ્ચયમાં જણાવે છે કેतात्त्विकः ताचिकः पक्षपात, भावशून्या च या क्रिया ।
અનયોરન્તર જ્ઞેય, માનુદ્યોતયોનિરવ ।। ? ||
અ—અહીંયાં પરમાર્થાને અનુસરી અશુદ્ધ ક્રિયામાં પક્ષપાત કર્યાં તે જ વ્યાજબી છે. જે ક્રિયા કરવામાં આત્માના શુદ્ધ ઉપયાગ નથી તેમાં અને સમજફેરના કારણે શુદ્ધતાની બુદ્ધિથી કદાચિત અશુદ્ધ થયેલ ક્રિયા અનુષ્ઠાનમાં સૂર્ય અને ખન્નુ સરખુ મ્હાટુ અંતર છે, એમ જાણવું. ॥ ૧૫ વળી સાધુપણા માટે ચેાગ્ય છઠ્ઠા વા સાતમા ગુણઠાણાની પરિણતિ પણ નથી, તેમ સાધુપણાને અનુસરી જોઈતા વિધિ અનુષ્ઠાનના વ્યવહાર પણ નથી, તેથી હાલમાં અમારે છ પ્રકારના આવશ્યક આદિ પણ ન કરવા જોઇએ એમ આપણા જેવા માટે ક્રિયાના નિષેધ થયે! એવી શકા કરવી નહીં, ક્રિયાઅનુષ્ઠા નમાં ઢીલાઓ પણ નિર્જરાના ક્રિયા અનુષ્ઠાનને ચેગ્ય કરે છે. કહ્યું છે કે
66
जा जा हविज्ज जयणा, सा सा से णिज्जरा होइ " छाया - या या भवेद्यतना, सा सा तस्य निर्जराभवति || અ-ભવ્યાત્મા જેટલા ઉપયાગપૂર્વક જેટલી
For Private And Personal Use Only