________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨૨ ]
નથી:-જેમ મહાસતી સીતાની પાસે રાજા રાવણુ હતાશ થયા, સતી રાણકદેવી પાસે રાજા સિદ્ધરાજ હતાશ થયેા,, તે સમધી શાસ્ત્રામાં અને ઇતિહાસામાં હજારો દાખલા માજુદ છે.
જેણે કામ તથા દ્રષ્ટિમાને જીચે છે અને સ કષાયે ઉપશમાવ્યા છે તેવા ચગી પાસે માયાવી જને દાસ અની જાય છે, એમ નિશ્ચય માનવું, આ પ્રમાણે ઇચ્છા, પ્રવૃત્તિ, સ્થય અને સિદ્ધિયાગનુ સ્વરૂપે કહ્યું. હવે ટીકાકાર તે ચાર યાગના લક્ષણાને એક જ શ્લાકમાં જણાવે છે—
इच्छा तद्वत्कथा प्रीतिः पालनं शमसंयुतम् । પ્રવૃત્તિોમહાનિ, ભૈર્ય સિક્રિય વાચતા । ।
અઃ—સ્થાનાદિ ચેાગના આરાધનની કથા સાંભળવામાં પ્રીતિ ઉત્પન્ન કરવી, અથવા આરાધવાની ભાવના થવી તથા વિધિથી તે ચેાગ કઇંક આરાધવા તે ઇચ્છાચેાગ કહેવાય. કષાય ભાવના ત્યાગ યુક્ત સમતા ભાવે પંચ મહાવ્રત પાળવાં અને સ્થાનાદિ ચેાગતું આરાધન કરવુ. તે પ્રવૃત્તિયેાગ કહેવાય, અતિચાર આદિ દ્વેષ તથા ભયને નિવારીને એકતાન થવુ તે સ્થિરાગ કહેવાય. છે. તે જ પ્રમાણે અન્ય જાને ચેાગમાં સ્થિરતા કરાવવી તે સિદ્ધિચેાગ. એ પ્રમાણે ઇચ્છાદિ યાગના ભેદ કહ્યા. હવે તે ચેાગના હેતુ કહે છે—
-
मूलम् - एए य चित्तरूवा, तहा खओवसमजोगओ हुति | तस्स उसद्धापीया-इ जोगओ भव्वसत्ताणं ॥ ७ ॥
For Private And Personal Use Only