________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૨૦ ]. વામાં બહુ પ્રીતિ થાય, વળી તે કથાના પરમાર્થના બેધથી અત્યંત હર્ષોલ્લાસ થાય, તેથી પણ વધારે તે
ગની આરાધના પ્રત્યે આદર-બહુમાન થાય અને તેથી પિતાના હર્ષોલ્લાસવડે તે સ્થાનાદિ ભેગના અભ્યાસ કરવાના શુભ પરિણામ થાય, તેમજ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ વિગેરે પ્રતિકૂળ હોવા છતાં પણ સ્થાનાદિ ભેગને આરાધવા પિતાની શક્તિ પ્રમાણે ક્રિયા કરે તે ઈચ્છાવેગ કહેવાય છે. પ્રવૃત્તિ-પોતે અનુકૂળ તથા પ્રતિકૂળ સંગમાં પણ ઉપશમભાવની પ્રધાનતા રાખીને શક્તિ અનુસાર સ્થાનાદિ ચેોગને વિધિપૂર્વક આરાધે અને આત્માને વીલ્લાસ વધે ત્યારે શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે સર્વ અંગ અને ઉપાંગ સહિત પૂર્ણ યોગને અભ્યાસ કરે તે પ્રવૃત્તિ કહેવાય. સ્થય તથા પ્રવૃત્તિયાગની પેઠે ઉપશમભાવની પ્રધાનતાવડે સ્થાન, ઊર્ણ, અર્થ સાલંબન અને નિરલંબનેગને આરાધે તેમજ પરીષહને વેગ થાય તે પણ અતિચાર ભાવની ચિંતા ન રહે એવી માનસિક અવસ્થા નિડર બને તે ગાવસ્થાને સ્થિરાગ કહે છે. પ્રવૃત્તિમાં અતિચારને ભય હોય છે, કારણ કે ત્યાં ચિત્તની ચંચલતા જીતેલી હોતી નથી, અને સ્થિર ભેગીના મનની અવસ્થા રત્નની પ્રભાની પેઠે સ્થિર હોય છે, એટલે વિશેષ અતિચારવડે બાધકની ચિંતા વિના મણિ પ્રભાની પેઠે સ્થિરભાવે સ્થાનાદિ વેગને આરાધે છે, તે સ્થિગ છે. પ્રવૃત્તિ અને સ્થિરતામાં ભેદપણું આ પ્રમાણે છે.
For Private And Personal Use Only