________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
[૧૨]
Acharya Shri Kailassagarsuri Gyanmandir
पोडशके उक्तञ्च -
स्थानोर्णार्थालम्बन- तदन्ययोगपरिभावनं सम्यक् । परतत्त्वयोजनमलं, योगाभ्यास इति समयविदः ॥ ९ ॥
અ-સ્થાન, ઊણુ, અથ, આલખન અને નિરાલખન આ પાંચ પ્રકારના યોગ સમ્યગ્ રીતે આરાધ્યા હોય તે પરમતત્ત્વ-મેક્ષ આપવા સમથ થાય છે, એ પ્રમાણે સમચવિદ્ય-પૂર્વધરા (ગીતાર્યા,)કહે છે તેથી આ પાંચ સ્થાનેામાં ચેગપણું રહ્યું છે. કહ્યું છે કે-“મોક્ષાર્ળોમૂતાત્મવ્યાપારદ્વે योगत्वम् મેાક્ષ મેળવવા માટે જે આત્મા, સયમ, તપ, વિનય, વૈયાવૃત્ય, જ્ઞાનાભ્યાસ, ભાવના, ધ્યાન અને સમાધિ આદિ ચાપાર સ્થાન વિગેરેથી યુક્ત હોય તેને જ યેાગત્વ લક્ષણ ઘટે છે. આ લક્ષણ આપચારિક કલ્પનારૂપ નથી પરંતુ મહર્ષિ પત ંજલ યાદનમાં જણાવે છે કે" यमनियमासनप्राणायामप्रत्याहारधारणाध्यानसमाधयोऽष्टाव
17
ङ्गानि योगस्य " ચમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ-આ આઠ અંગ ચેગનાં છે. તેઓમાં ચેગની કારણતા હોવાથી આપચારિક યોગપણું છે, તેમજ સ્થાનાદિકમાં પણ હેતુ ફૂલભાવની પર’પરા હાવાથી ઓપચારિક ચેાગપણ છે, એમ ષોડશક વૃત્તિમાં કહ્યુ' છે તેમજ પત'કૃિત ચોગદર્શનમાં કહેલ લક્ષણ * ચિત્તવૃત્તિનિરોધો યોકક ચિત્તની વૃત્તિએને રાકવી તે ચેગ, આ અભિપ્રાયને લઇને એમ કહ્યુ છે. અહીં સ્થાન આદિમાં પ્રથમ બે સ્થાન અને ઊને કર્મી
For Private And Personal Use Only