________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[<]
પુરૂષ મળ્યો. તેના કહેવા છતાં પણ પોતે ઇષ્ટ દિશામાં ગમન કરી શકતા નથી પરંતુ તે દિશાના જાણકાર પ્રામાણિક પુરૂષના કહ્યા પ્રમાણે ભ્રમને દૂર કરી ગમન કરે તે ઇષ્ટ સ્થાનને જરૂર પ્રાપ્ત કરે તેવી રીતે મેાક્ષમા માં ગમન કરનાર પુરૂષ મિથ્યા-અજ્ઞાન અનેકુગુરૂ વિગેરેના ચેગથી સત્ય ધમાં વિભ્રાંત થયેલ છે, તે સદ્ગુરૂની નિશ્રાથી સમ્યગ્ શાસ્ત્ર વિચારીનેવિવેક પૂર્વક સત્ય જ્ઞાન મેળવીને યથાપ્રવૃત્તિ, અપૂર્વ, અનિવૃત્તિ કરણ વિગેરે કારણે કરીને સમ્યગ્ દર્શન પામે, ગતિમાં જન્મ મરણ કરાવનાર મિથ્યાત્વરૂપ દિશાભ્રમને ટાળે. આ ત્રીજો વિજ્ઞજય ઉત્કૃષ્ટ છે, કારણ કે મિથ્યાત્વ ટળવાથી જ મેાક્ષમા માં સીધી રીતે ગમન કરાય છે. આદ્યનાં એ વિશ્વ સહેલાઇથી જીતી શકાય છે. અને ત્રીજો મુસીબતે જીતાય છે. એ પ્રમાણે ત્રણ પ્રકારના વિધ્રુજય આત્માના શુભાશયરૂપ જ છે, તે સને સાથે આદર કરવાથી બીજા ગુગુ ન હેાય તે પણ મેાક્ષમાગ માં અવિરત પ્રવૃત્તિકરાવે છે એમ નિશ્ચય જાણવું. હવે સિદ્ધિ જણાવે છે
सिद्धिस्तत्तद्धर्म - स्थानावाप्तिरिह ताच्चिकी ज्ञेया । अधि के विनयादियुता होने च दयादिगुणसारा ॥७॥ અઃ—સિદ્ધિ એટલે આપણે જે જે ધર્મસ્થાનાગુણસ્થાનાની પ્રાપ્તિ ઇચ્છીએ છીએ તે તે ધ સ્થાને ગુણસ્થાનાને અતિચાર લગાડવા વિના શદ્ધ ચારિત્ર પાળનાર આપણાથી અધિક ગુણુવત ગુરૂ આચાર્ય, ઉપાધ્યાય,
For Private And Personal Use Only