________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ 2 ] “
વિત્તવૃત્તિનિરોધો થોડા:” પાપવ્યાપાર કરનારી ચિત્તની પ્રવૃત્તિઓને રોકવી તે યોગ જાણ. વળી
ગનું સ્વરૂપ કહેવા માટે મહર્ષિ શ્રીમદ્ હરિભદ્રસૂરિએ ગવિશિકા રચી છે. તેને સ્પાર્થ માટે તેની ઉપર શ્રીમદ્ યશોવિજયજી મહોપાધ્યાયે સુંદર વૃત્તિ કરી છે. પરંતુ તે વૃત્તિ સંસ્કૃત ભાષામાં હોવાથી દરેક જીવાભાઓના હિત માટે છાયા અને ગુર્જર ભાષામાં હું અનુવાદ કરૂં છું.
श्रीमद्-हरिभद्रसूरिविरचिता श्रीमद्-ऋद्धिसागरसूरिप्रणीतच्छायाऽनुवादसंवलिता
વિંશિTI. मूलम्-मुक्खेण जोयणाओ, जोगो सव्वो वि धम्मवावारो
परिसुद्धो विबेओ, ठाणाइगओ विसेसेणं ॥ १ ॥ छाया मोक्षेण योजनातो, योगः सर्वोऽपि धर्मव्यापारः ।
परिशुद्धो विज्ञेयः, स्थानादिगतो विशेषेण ॥ १ ॥
અથ–મોક્ષની સાથે રોજના કરવાથી સર્વ પ્રકારને પણ ધર્મનો વ્યાપાર યોગ કહેવાય છે. વળી તે રોગ વિષેશે કરીને સ્થાન આદિને પ્રાપ્ત થયેલ શુદ્ધ જાણો
ટીકાથ-મહાઆનંદનું સ્થાન (મેક્ષ) છે, તેની જે પ્રાપ્તિ કરાવે તે સર્વ પ્રકારને ધર્મવ્યાપાર ચોગ કહેવાય છે. કહ્યું છે કે
For Private And Personal Use Only