________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૨૯)
પણ આત્મા કર્યાં છે, તે ક્રિયાવડે કર્મ કરે છે અને ભાગવે છે એમ જે ઉપદેશ આપ્યા છે તે સર્વથા સાથે છે. આપશ્રીના વચન સૂકત-મેતીના દાણા સમાન શ્રેષ્ઠ છે ઇતિ આદિ જાણવું. ॥ ૪-૩૧ ॥
મૂત્ર-તતઃ તાર્યાંનાં વાવન સાીિનુંનામ્ ।૪-રૂા ભાવાથ:--જે આત્માએ સમ્યગ્ દર્શન,જ્ઞાન, ચારિત્રના ચેગને અપ્રમત્તભાવે આરાધીને સ ઘાતી કમ ( જ્ઞાનાવરણ, મેહનીય તથા અંતરાય )ને સમૂલ ઘાત કરીને યથાખ્યાત ચારિત્રયેાગવડે કેવલજ્ઞાન, દર્શનને પ્રગટ કરીને કૃતાર્થ સત્ર કત્તવ્યથી મુક્ત થાય છે તે વીતરાગ પરમેશ્વરને હવે સંસાર સબંધી જન્મમરણુ દુઃખ દૌર્ભાગ્ય યોનીમાં અવતાર વિગેરે કાંઈ કરવાનું, લેવાનું દેવનુ રહેતુ નથી. તેવા પરમાત્મા તીર્થંકર દેવ કૃતકૃત્ય કડેવાય છે. તેમને રાજસ્-તામસ સાત્ત્વિક ગુણવાળી પ્રકૃત્તિએને ગ્રહણુ કરવા મુકવાનું રહેતું નથી, તે પ્રકૃતિના ગુણા-સ્વભાવને પરિમાવવાના ક્રમના ત્યાગ થાય છે; પરંતુ આત્મગુણુ જ્ઞાનના પર્યાયને-પરિણામેને સદા ધારણ કરે છે, કારણ કે
विज्ञानमात्मनो धर्मः स्वान्यभावप्रकाशकम् । ચારણનોજ્ઞાનવર્યાય-નોદાનો વીયતે। (યોગપ્રદીપ)
અ—સામાન્ય તથા વિશેષ પ્રકારે દ્રવ્ય ગુણ પર્યાયને યથાર્થ જાણવાં પશુ તે વિજ્ઞાન ( કેવલ
For Private And Personal Use Only