________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૮૨)
ભાવાર્થયેગી વૈકિય લબ્ધિરૂપ સિદ્ધિવડે આનંદ માટે અનેક શરીર કરીને દરેક શરીરથી જુદી જુદી પ્રવૃત્તિઓ થાય, બાહ્યથી જેનારને અનેક માલમ પડે તો પણ તે સર્વ શરીરમાં એક આત્મા પુરુષરૂપ ઉપાદાનથી થયેલ હોવાથી તેમાં વ્યાપક આત્મા એક જ હોવાથી તે આત્માની સાથે સંબંધિત થયેલું મન-ચિત્ત અનેક શરીરમાં એક જ છે. દરેક આત્મામાં ચિત્ત જુદું જુદું હોય છે પણ એક આત્માના અનેક શરીરમાં તે એક જ હોય, પરંતુ તે ચિત્ત પુદ્ગલ દ્રવ્ય છે, અનેક ધર્મ–સ્વભાવવાળું છે. પર્યાય પણ અનેક થાય તે અપેક્ષા બહુ કહેવું તે અદુષ્ટ છે તે વ્યવહાર નયથી જાણવું છે ક–પ છે
કે મૂત્રતત્ર દાનનમનાશવઃ || 8 ||
ભાવાર્થ-તે પાંચ પ્રકારની જે સિદ્ધિઓ કહી છે તેમાં જે ધ્યાનથી ધર્મધ્યાન અને શુકલધ્યાનથી જે સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે તે આશય વાસનાઓથી રહિત હવાથી પુદ્ગલભેગની ભાવના નથી થતી. તે કારણથી રાગ, દ્વેષ, મિથ્યાત્વ, અવિરત, કષાય તથા ગરૂપ કિલgવૃત્તિઓને વિનાશ થવાથી પરમાત્મા વિતરાગના સ્વરૂપનું પદસ્થ પીંડસ્થ, રૂપ રૂપાતીત ધ્યાનને અભ્યાસ વધવાથી તેને ફલરૂપ સ્વસ્વરૂપની પ્રાપ્તિરૂપ સંપ્રજ્ઞાત અપ્રજ્ઞાત સમાધિની પૂર્ણ પ્રાપ્તિ થાય છે, સંસાર કલેશને ક્ષય થાય છે માટે તે જ સાધ્ય છે ૪-૬
For Private And Personal Use Only