________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૮૧ )
હાય તેને ધ રૂપ ક્ષેત્રો-ખેડુત દુર કરી પ્રવાહને તે સ્થાનમાં પહેાંચાડે છે, તેથી આત્મધર્મ ની ખેતી પુર્ણ થતાં સ’પ્રજ્ઞાત સમાધિ તથા પૂર્ણ પરિપાક કાઢે અસ’પ્રજ્ઞાત સમાધિ આત્મા પ્રગટ કરે છે, વાસ્તવિક રીતે તે આત્મા પેાતાના સ્વરૂપને મહાર્દિકના ક્ષય તથા ક્ષાપશમભાવને અંતરાય દૂર થતાં તે પ્રાપ્ત કરે છે. તેથી જ આત્મા કાર્ય સિદ્ધ કરવામાં શક્તિમાન થાય છે. ૫ ૪-૩ ।
મૂત્ર-નિર્વાચિત્તા—વિતામાત્રાત્ ॥ ૪-૪ ॥
ભાવાર્થ જ્યારે ચેગી વૈક્રિયલબ્ધિના પ્રભાવથી અનેક શરીર કરે છે, તે વડે અનેક જુદા જુદા કાર્ય કરે છે તે વખતે અનેક સકલ્પવિકલ્પ પણ થાય તેનું ઉપાદાન કારણ મન-ચિત્ત, હું અમુક કરું છું એવા અહંકાર અનેક શરીરમાં પણ આત્મા વ્યાપેલ હાવાથી થાય છે તે તે પ્રત્યેક શરીરમાં મન જુદા જુદા સમજવા ન જોઇએ કારણ કે સવ શરીરમાં એક જ આત્મદ્રવ્ય હાવાથી આત્માની સાથે પાપ્ય ભાવે મન પણ રહેલુ છે તે એક જ છે. મનને સબંધ આત્મામાં વ્યાપ્યભાવે રહેલા છે. અહિં અનેક ચિત્રાની શંકા બહુવચનવડે જણાવી છે તે અસ્મિતાઅજ્ઞાનસ્વરૂપ મિથ્યાત્વ જ છે ॥ ૪-૪ ॥ તેનું સ્પષ્ટીકરણ આગળ સૂત્રમાં જણાવે છે
મૂત્ર-ત્તિમે? ત્રયોનાં ચિતનેમનેષામ્ ॥ ૪–૧ ॥
For Private And Personal Use Only