________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૭૯ )
હાજે, પરભાવે મત રાચે રે વીરજિનેશ્વર ઉપદિશે.” આ તપનું અત્યંતર ફલ જાણવું–તપથી અનેક સિદ્ધિઓ તથા લબ્ધિઓ પ્રગટે છે તે જણાવે છે. “આમેયહી પમુહા બહુ લદ્ધિ, હવે જાસ પ્રભાવે, અષ્ટ મહાસિદ્ધિ નવનિધિ પ્રગટે, નમિયે તે તપ ભાવે ભવિકા. ફળ શિવમુખ મોટું, સુરનરવર સંપત્તિ જેહનું કૂલ તે તપસુરતરુ સરિખે વંદું, સમ મકરદ અમૂલ રે ભવિકા. સિ” એમ તપથી અનેક આ ભવ તથા પરભવમાં ભાગ્ય સુખ તથા સિદ્ધિઓ લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. તેમજ સમાધિથી પણ અનેક સિદ્ધિઓ પ્રગટે છે. સમાધિ એટલે ધર્મધ્યાન તથા શુકલધ્યાનને અભ્યાસ કરતી ચારિત્રગની ઉત્કૃષ્ટતા. એ અવધિજ્ઞાન, મનઃપર્યવજ્ઞાન તથા કર્મો ક્ષયરૂપ કેવલજ્ઞાનરૂપ અધ્યાત્મ સિદ્ધિ-લબ્ધિ પ્રગટે છે તેમજ સિદ્ધિ તથા લબ્ધિઓથી ભેળા અજ્ઞાનીઓ ચમત્કાર પામીને મુંઝાય છે. જે ઉચ્ચ સ્થિતિએ પહોંચેલાયેગીઓ તેમાં મુંઝાય તે સંસારમાં ભ્રમણ કરે, માટે તેથી ખાસ કરીને યોગી સાવધ રહે છે. ૪-૧
સૂત્ર-જ્ઞાત્યંતરરાઃ વાપૂરત ૪–રા
ભાવાર્થ—-જીએ ભવાંતરમાં જે જે શુભ વા અશુભ કર્મ કર્યા હોય તેના વિપાકને ઉદય આવે ત્યારે તે જીવના પૂર્વકાલ સંબંધી શત્રુ વા મિત્રથી કરાયેલા મંત્ર, તંત્ર, ઔષધી આદિના પ્રયોગથી પિતાની જન્મથી મેળવેલી કાય–શરીર તથા ઈદ્રિયમાં વિકિયા-વિકાર થઈને અન્ય જાતિપણે એટલે મનુષ્ય પશુપણે પ્રગટ થાય છે,
For Private And Personal Use Only