________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૬૯)
તે જ સર્વ ભૂતકાલીન તથા ભવિષ્યકાલીન વર્તમાનકાલીન અવસ્થામાં એક સ્વરૂપ છે તે ત્રણ કલમાં અબાધિત એક કૂટસ્થ અવસ્થામાં રહે છે. તેને બંધન તથા મુક્તત્વ નથી તેમ જે પ્રતિ વગેરેથી સિદ્ધ કરવામાં આવે છે. તેમજ “
નિરવં વિત્ત ક્રૌટ તે કૃતિ વચન છે. ચિત્ત-એટલે આત્માના જ્ઞાનનું કુટસ્થ અવસ્થા રૂપે નિર્ધવ-ઉત્પાદ, વ્યયરૂપ ધર્મના અભાવરૂપે અવસ્થાયે રહેવાપણું છે તેથી આત્મા-પુરૂષ બંધ તથા મુક્તિના અાવવાલો માનવો પડે છે, કારણ કે જે કુટસ્થાવસ્થા છે તે ત્રણે કાલ એક સ્વરૂપે રહેતી હોવાથી પાપ-પુન્ય, ધર્મ-અધર્મ, બંધાવું-મુક્ત થવું તે રૂપ પરાવર્તન થતું નથી, તેમજ વિજ્ઞાનસ્વરૂપતા પણ ઘટતી નથી, કારણ કે જ્ઞાન ઉપગ સ્વભાવવાળું હોવાથી નવાનવા વરૂપને યાકારે ગ્રહણ કરવાને વ્યાપાર કરે ત્યારે તેવી અવસ્થા થાય તે આત્મસ્વરૂપ કૂટતા સંકલ્પવિકલ્પ રહિત હોવાથી જ્ઞાનપયયને અભાવ થાય તેથી જ્ઞાન-ચૈતન્યના અભાવવાળો આત્મા જડ-મુગલ સમાન ગણાય છે તેમાં આત્મજ્ઞાનાત્મક ન હેવાથી અન્ય પર્યાયરૂપ આવૃત્તિ સ્વરૂપે, જ્ઞાન દર્શન, ઉપગ આત્મિકતાને પણ અભાવ થાય છે તે અનુભવ વિરૂદ્ધ છે. વળી આત્મા-પુરૂષ સચિદાનંદ બ્રહ્મ કહેવાય. છે. કહ્યું છે કે
नित्यविज्ञानमानंदं बह्म यत्र प्रतिष्ठितम् । शुद्धबुद्ध स्वभावाय, नमः तस्मै परमात्मने ॥१॥
For Private And Personal Use Only