________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬૮ )
હોવાથી તેમજ તમે કદાચિત બિંબ-દર્પણમાં સંમેલી છાયારૂપ સામાન્ય ચિત્તને અવિવ–પર્યાયરહિત છે એમ સ્વીકારશે તે તેવી કલ્પના કરતાં તે ચિત્ત અચિત્તરૂપે કલ્પનાથી મનાયું તેથી કારણ કે અચિત્ત-જડ પદાર્થોને સામાન્યતાએ ચિત્તસ્વરૂપ હેવાની કલ્પના કરવાને આરોપ તમારા ઉપર કેમ ન મુકાય? વ્યવહારનયથી વિચારતાં બુદ્ધિ વિશેષ તે જ ચિત્તને ધર્મ છે તેમ કહીએ તે અચિત્ત સામાન્યમાં ચિત્ત સામાન્યનું વિવર્તન-પર્યાયરૂપે પામવાપણું થયું તેમ ચિત્ત સામાન્યમાં અચિત્ત સામાન્યનું પર્યાયરૂપે પામવાપણું થાય છે તેમ કલ્પના કરીએ તે ચિત્ત સામાન્યના પર્યાયનું તથા અચિત્ત સામાન્યના પર્યાયનું એક જ અધિકાન-સ્થાન માનવું તે જ ન્યાયયુક્ત કહેવાય. સાત નયેની અપેક્ષા દષ્ટિએ વિચારીએ તે સર્વ દ્રવ્યમાં તુલ્યતા અનુભવવામાં આવે છે. સર્વ દ્રવ્યમાં દ્રવ્યત્વ, પદાર્થ ત્વ, નિત્યત્વ, અનિત્યત્વ, એકત્વ, અનેકત્વ, સત્વ, યત્વ આદિ ધર્મોનું સમાનત્વ અપેક્ષાએ અનુભવાય છે તેમજ વિશેષ ધર્મની અપેક્ષાયે ભિન્નતા પણ અનુભવાય છે. આત્મા– પુરૂષને ફૂટસ્થ નિત્ય કૃતિવડે સિદ્ધ કરવામાં આવે છે. તે જણાવે છે
नित्यविज्ञानमानंद ब्रह्म । पुरुष एवेदंग्निं सर्व यद्भूतं ૪ માર્ચ રારિ .
જે નિત્ય વિજ્ઞાનમય, આનંદમય, બ્રહ્મસ્વરૂપ, પુરૂષ છે
For Private And Personal Use Only