________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪૭)
રહેલા પરમાણુ જે અનંત પરમાણુઓના સૂક્ષ્મ સ્કંધ બનેલા છે તેઓ આઠ પ્રકારની વર્ગણ રૂપે વહેંચાયા છે તે ઉદારિક (૧) વૈકિય (૨) અહારક (૩) તૈજસ () ભાષા (૫) ઉશ્વાસ (૬) મન (૭) કાર્પણ એમ આઠ વર્ગણા આદિ સ્વરૂપમાં રહેલા પરસ્પરના સંબંધનું થવું તે ભૂતના રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દ, રૂપ, ગુણ, પર્યાય થાય છે ઈત્યાદિનું ઉત્પાદ, નાશ તથા સ્થિતિ વિગેરેમાં ગુણ દ્રવ્યનું અબાધિત્વ વિચારતાં સર્વદેવના જ્ઞાનનું સત્યપણું સમજાતાં આત્મસ્વરૂપ પરસ્વરૂપને વિચાર કરવારૂપ સંયમધ્યાનના બળથી સમાધિયોગે સર્વ ભૂત ઉપર વિજય પ્રાપ્ત થાય છે પિતાના વૈક્રિય રૂપે દેવાદિ જેવા બનાવી શકાય છે તેમજ તે પદાર્થોને ઈચ્છાનુસાર રમાડવાની શક્તિ પ્રાપ્ત થાય છે. આવી લબ્ધિઓ વિભૂતિઓ યોગીઓને સુલભ છે, પણ તેમાં મૂંઝાય તે સત્ય સ્વરૂપની. ગષણા આવી જાય છે ૩-૪૪ मूत्र-ततोऽणिमादिप्रादुर्भावः कायसंपत्तद्धर्माऽनभिधानश्च॥३.४५।। - ભાવાર્થ...ઉપર કહ્યા તે ભૂતનો સંયમ થાય તેવા પ્રકારના ચારિત્ર ગબલથી યોગીઓને અણિમાદિ આઠ મહાસિદ્ધિઓ તથા શરીર સંબંધી મહાન સંપદાઓ પ્રાપ્ત થાય છે પણ તેમાં તત્વજ્ઞાની ભેગી મુંઝાતું ન હોવાથી આત્મધર્મ-સમન્ દર્શન, જ્ઞાન, ચારિત્ર, વિય, ઉપગરૂપ અધ્યાત્મ ધર્મ હણાતો નથી. કહ્યું છે કે- આ છે
For Private And Personal Use Only