________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૪૩).
મટી જાય છે . ૨ ટુંકાણથી સર્વ પવનના જયથી જે ફળ થાય તે જણાવે છે.
यत्र यत्र भवेत् स्थाने, जंतो रोगःप्रपीडकः । તરત્યે ધારત તત્ર, ના િપતાસા. રર |
જ્યાં જ્યાં જીવને રોગાદિથી પીડા થતી હોય ત્યાં પ્રાણાયામથી પવનને ધારણ કરતાં હળવે હળવે રેગ નાશ પામે છે. આ વિષય અત્રે પવન-જય કરવામાં ઉપયોગી હોવાથી દાખલ કરેલ છે તેનું વધારે સ્વરૂપ જાણવાની ઈચ્છાવાળાએ શ્રીમદ્ હેમચંદ્રસૂરિકૃત એગશાસ્ત્ર જેવું ૩-૪૦ છે સુગં-જોત્રાશય વન્યસંગના વિધ્યોત્રણ રૂ-કશે.
ભાવાર્થ –શ્રોત્રંદ્રિય અને આકાશના સંબંધને સંયમ કરવાથી કાનને સાંભળવામાં દિવ્ય શક્તિ પ્રગટે છે. શ્રોત્ર-શ્રવણેન્દ્રિય તથા બીજી ચારે ગ્રહણ કરવી, કારણ કે એ પાંચે ઈદ્રિને પિતપોતાના કાર્ય કરવામાં આકાશ દ્રવ્ય સ્થાન આપે છે તે કારણે તે રૂપી દ્રવ્ય પાંચ ઇંદ્રિયે પગલરૂપ છે તેને આકાશની સાથે સંગ સંબંધ છે ઉત્તરાધ્યયનમાં કહ્યું છે કે – सबंधयारउज्जो ओ पहाच्छाया तवेइ वा। वनरसगंधफासा, पुमंगलाणं तु लख्खणं ॥ १ ॥
અર્થ–શબ્દ, અંધકાર, ઉદ્યો–પ્રકાશ, પ્રશા-કાંતિ, છાયા-પડછાયે, આતપ-તડકે તથા દીપકની જ્યોત, ચંદ્ર
For Private And Personal Use Only