________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૯ )
અનેક ઉપદ્રની શાતિ થાય છે. જેમ જેમ નાભિચક્રમાં ધ્યાનની વિશેષ પ્રકારની સ્થિરતા થતી જાય છે, તેમ તેમ સંયમની વૃદ્ધિ થાય છે અને તેથી આત્માને પ્રકાશ ખીલે છે.” મગજ ઉપર કાબુ (સંયમ) આવે છે અનેક પ્રકારના વિદને શમે છે જે જે વિચારો કરવામાં આવે છે તેનું ફલ પણ આસન્ન (નજીકમાં) દેખાય છે, પોતાના પ્રત્યે લેકેનું આકર્ષણ થાય છે. હિપનેટીઝમ વિગેરે ક્રિયાઓ પણ સહેજે સિદ્ધ થાય છે. પિતાના મનનું બળ અન્ય ઉપર અસર કરે છે. મેમેરીઝમ વિગેરે કિયાએ પણ નાભિ ચક્રના ધ્યાનમાંયમથી ખરેખર પ્રગટે છે નાભિચકમાં પ્રાણને સંયમ કરવાથી શરીરમાં રહેલા સર્વ પદાર્થોનું જ્ઞાન થાય છે તેમજ વાત, પીત, કફ, લેહી વિગેરે પદાર્થોના સ્વભાવને પણ અનુભવ થાય છે. તેથી તેની ઉપરની મમતા દુર થાય છે. ૩-રલા
-# સુવિઘા નિવૃત્તિ –છે
ભાવાર્થ –કંઠ નીચેના ખાડામાં સંયમ–ત્રાટક યોગ પ્રાણાયામ શરૂ કરવામાં આવે તે ભૂખ તરસ દૂર થાય છે. જેમ જેમ ત્યાં ધ્યાન પૂર્વક સંચમ સિદ્ધ કરવામાં આવે તેમ તેમ દિનપ્રતિદિન ઉત્તરોત્તર સુધા તૃષાની ન્યૂનતા થતી જાય છે, તેમજ કંઠમાં ધ્યાન-સંયમ કરવાથી કંઠની ગરમી વગેરે, રે નાશ પામે છે. વૈખરી વાણીને પણ સારી રીતે પ્રકાશ થાય છે તેમજ વ્યાખ્યાનકારના શબ્દો પણ
For Private And Personal Use Only