________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯૭ )
થતા
ધર્મ ધ્યાનને જણાવે છે. રાગદ્વેષરૂપ કષાયથી કર્મબંધથી નરક, નિગાદ, તિય ચચેાનીમાં લય કર દુઃખ ભાગવવું પડશે તેથી હવે પાપકર્મોંમાં પ્રવૃત્તિ ન કર એવી ભાવના તે અષાયવિચય (૨) સમયે સમયે આત્મા ક્રમ બંધ કરતા હેાવાથી તેના માઠા પરિણામ થાય છે વિગેરે વિચાર, તે વિપાકવિચય (૩) અનાદિ અનંત જીવ લેાક રૂપ સંસારમાં જીવા ક ના ઉડ્ડયથી નવા નવા આકારે ઉત્પન્ન થાવુ... ને કેટલા વખત સુધી રહેવુ, ઉત્પન્ન થવું, વિનાશ પામવું, મૂળરૂપે દ્રવ્યથી સ્થિર રહેવું–તે સંસ્થાન વિચય. (૪) અનાદિકાળથી આવાં સ્વરૂપ કરતાં હજી શાંતિ ન થઇ. એક વખત દેવ, બીજી વખત દુઃખપૂર્ણ માનવ અને ગધેડા, ફ્રી નારકી એમ અનેક જીવથો અનેક સંસ્થાન એટલે આકારા કર્યાં, તેમાં અન ંત દુઃખ ભોગવ્યાં તે કેવી રીતે બંધ થાય તે વિચારવું, તે સંસ્થાન વિચય. તે ધમયાન ચાર પ્રકારનું છે તેના વિચાર કરતાં વૈરાગ્યની ઉત્પત્તિ થાય છે. તેથી થતા ફાયદા આ પ્રમાણે છે.
धर्मध्याने भवेद्भावः क्षयोपशमिकादिकः । નેફ્યા: વિશુદ્ધાઃ ઘુઃ, પીતવ=વિતાઃ પુનઃ ||૬||
"
અર્થ :—ધર્મ યાનમાં ક્ષયાપશમિક લાવે જેમ જેમ આગળ–ક્રમથી વધે છે તેમ તેમ તેજસ, પદ્મ તથા શુકલ લેશ્યાથી યુક્ત વિશુદ્ધ વિશુદ્ધત્તમ વિશુદ્ધતર થાય છે. તેથી જે ખરૂં આત્માનું સુખ થાય તે જણાવે છે
--
For Private And Personal Use Only