________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮૮ )
ગ્રહણુભાવ ધારણ કરીને બીજા આત્માને દુ:ખનુ કારણુ થતા નથી. શરીરને વસ્ર સમાન માનીને પ્રારબ્ધ ક ઔદિચક ભાવે મળેલા શરીર, ધન, માલ, મીલકત, કુટુંબ, સત્તા વિગેરેમાં નહિ મુઝાતા સપ જેમ કાંચળી ત્યાગીને તેના સામુ' પણ જોતે નથી તેમ યાગી તે વસ્તુઓમાં મુ’ઝા નથી. મળ્યે હરખ કરતા નથી, જાય તે મુ’ઝાતા નથી અને એક આત્માના સ્વરૂપનું, અરિહંતના સ્વરૂપનું યાન પિ'ડસ્થ યેાગથી કરતા છતા તેમાં જ સ્થિરતા ધરે છે. તેથી ચાસ ઇંદ્રો વા અનુત્તર વિમાની દેવના સુખેાને પણ્ તૃણુ સમાન માને તેથી તે વીતરાગતાને પ્રાપ્ત થતા છતા સવ દેવ મનુષ્ય ચક્રવતી ને પશુ પૂછ્યું અને છે. નાભિકમળમાં યાન કરતાં જ્ઞાનશક્તિ પ્રગટાવે છે શ્રીમાન્ હેમચંદ્રસૂરિ ભગવાન્ ચાગશાસ્ત્રમાં સાતમા પ્રકરણમાં જણાવે છે કે
;
सप्तधातुविनाभ्रतं, पूर्णेन्दुविशद द्युतिम् । સર્વજ્ઞળમાત્માન, શુદ્ધવૃદ્ધિ: રેત્તતઃ ॥ ૨૩ ॥ ततः सिंहासनारूढं सर्वातिशयभासुरम् । विध्वस्ताsशेषकर्माणं, कल्याणमहिमान्वितम् ॥ २४ ॥ स्वांगगर्भ निराकारं स्मरेदिति तचभूः । साभ्यास इति पिंडस्थे, योगी शिवसुखं भजेत् ॥ ३ ॥ અ:—આ ચાર ધારણા કરવા પછી શુદ્ધબુદ્ધિવાળા ચેગીએ સાત પ્રકારની શરીરની ધાતુને છોડ્યા છતાં પૂર્ણ ચંદ્રની માક શુદ્ધ કાંતિને ધરતા તે આત્માને સર્વજ્ઞ-સિંહાસન ઉપર
•
For Private And Personal Use Only