________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अथ तृतीयो विभूतिपादः॥
સૂત્રં શિવશ્વશ્ચિત્તસ્ય ધારણા II રૂ–
ભાવાર્થ–પ્રત્યાહારરૂપ રોગનું અંગ સિદ્ધ થયા પછી ધારણાને અભ્યાસ કરવો. ચિત્ત-મન સદા ચંચલ છે, તેને પ્રાણાયામના અભ્યાસથી પ્રત્યાહાર કરી ઈંદ્રિયેના વેગને કબજે કરીને જ્ઞાનપૂર્વક મનને પરમાત્માના ગુણ–વરૂપ ભાવનામાં ના આપણા શરીરના નાભિ, હૃદય, ભાલ, બ્રહ્મરંધ,ના શિકા, કંઠ, જીહુવા વિગેરેમાંથી એક ભાગમાં ઈશ્વરના સ્વરૂપનો સંકલ્પ કરવાપૂર્વક ધારણ કરવા અભ્યાસ કરે તેને ધારણા વેગ કહેવામાં આવે છે. શ્રી યેગશાસ્ત્ર છઠ્ઠ પ્રકાશમાં ભગવાન હેમચંદ્રસૂરિ મહારાજ જણાવે છે કે –
રિદ્ર સમાધ્ય, વિષય: પ્રશાવતી ! धर्मध्यानते तस्मान्, मनः कुर्वीत् निश्चलम् ॥६॥
અર્થ–ધારણ યોગની સિદ્ધિ માટે પાંચ ઇંદ્ધિના વિસવિષયોમાં રક્ત થયેલ મનને ત્યાંથી ખેંચીને ધર્મ ધ્યાનમાં સ્થિર કરવા માટે સ્થિર બુદ્ધિવંત ગીઓ મનને નિશ્ચલ કરે છે. અને પછી
नाभिहृदयनासाग्र-भालभ्रतालुदृष्टयः । मुखं वौँ शिरश्चेति, ध्यानस्थानान्यकीर्तयन् ॥ ७॥
For Private And Personal Use Only