________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭૫ )
આધીન થાય છે ત્યારે મેક્ષ પામવા માટે આત્માને અનુકૂલતા કરી આપે છે માટે મનને પ્રત્યાહાર બહુ જ ઉપયેગી છે. આ વિષયમાં શ્રીમાન વાચકપ્રવર પરમ ગુરૂ યશોવિજયજી ગણિ પ્રવર ટીકામાં જણાવે છે કે થાનાવસ્થામાં કે યુપાન અવસ્થામાં શરીર સંબંધી કાર્ય કરતા ઉપદેશ આપતા અન્ય સામાન્ય ધર્મ કાર્યમાં વ્યાપારવાળા હેવા છતાં પણ જે લેગીને સ્વપર વસ્તુને સમ્યગૂ બેધ થયેલો છે તેથી રાગ દ્વેષ રૂપ મેહના ઉદયથી બંધાતા કર્મને તથા તેના ફળને ઉપભગ સર્વથા કરવાને અભાવ હોય છે કારણ કે પુદ્ગલની જોગ્ય વસ્તુઓ કે જે પાંચ ઇન્દ્રિયથી ભેગેવાય છે તે સર્વ ભૂગ્ય વસ્તુઓના ભંગ ગ્રહણ કરવામાં સમર્થ એવી ઇંદ્રિયમાં અનિત્યાદિક ભાવનાવડે વિચારીને જ્ઞાનદર્શન ચારિત્ર ગુણ રૂ૫ ભાવ ચારિત્ર ગમાં આવી મનને પ્રત્યાહારનિગ્રહ કરે છે. તેજ ઇંદ્રિયને તથા મનનો પરમકૃષ્ટ
ન્ય જાણ. શ્રી આચારાંગ સૂત્રના ત્રીજા શીતે અધ્યયનમાં પ્રથમ ઉદ્દેશમાં જણાવ્યું છે કે –
" जस्सिमे सदा य रूवा य गंधा य रमा य फासा य-- अभिसमन्ना गया भवंतिसे आयवं नाणवं वेयवं
વંમર્વ રૂાદ્રિ અર્થ:–જ્ઞાન દર્શન, ચારિત્રવંત થઈને મુક્તિ સાધક યોગી અનુકુલ ઇદ્રિય ભેગમાં અનુકુલ વા પ્રતિકુલ દુઃખકર થાય તેવા પાંચે ઈદ્રિના વિષયે કે જે શબ્દમય રૂ૫મય સમય ગંધમય સ્પર્શમય જે જે પદાર્થો તેને સંબંધ થાય છે તેને
For Private And Personal Use Only