________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ )
રાખીને મુખવાટે અહારના વાયુને સીત્કારપૂર્વક ખેંચીને મુખ બંધ કરીને, શક્તિ પ્રમાણે કુ લક કરીને રાકવા અને અહાર એ નાસિકાથી હળવે હળવે કાઢવા-રેચક કરવા તેને સીતકારી કુંભક કહે છે આ પ્રાણાયામથી રૂપ કામદેવ સરખું અને છે તેમજ ભુખ તૃષાની વેદના શાંત થાય છે; નિદ્રા તથા આળસ નાશ પામે છે શરીર મળવાન તથા રાગ રહિત થાય છે. આ પ્રાણાયામ કરતા બહારના વાયુ સીત્કાર શબ્દપૂર્ણાંક હળવે હળવે કરતા સહેલાઇથી લેવા ॥ ૩ ॥
શીતલી કુંભક–કાગડાની ચાંચની પેઠે જીલ જરા મહાર રાખીને મહારના વાયુને અંદર કાઠામાં ખે'ચવે અને આખા શરીરમાં નખશીખાપયંત વ્યાપક કરીને કુલક કરવા. પછી શક્તિ પ્રમાણે રાખીને શાંતિથી એ નાસિકા વાટે હળવે હળવે રેચક કરવા તેને શીતળીકુ લક કહે છે આ પ્રાણાયામથી શુક્, પ્લીહા, તાવ, પીત્તવિકાર તથા વિષવિકાર વિગેરે રાગાદિ ઉપદ્રવે શમે છે. અને પ્રાણાચમ સિદ્ધ થયા પછી નવા રાગના ઉપદ્રવ થતા નથી ાજા ૫ ભસ્ત્રિકાકુંભક-પદ્માસને વા વીરાસને બેસીને કઠ તથા પેટ સીધા રાખીને, મુખ અંધ, કરીને લુહાર ધમણુ પુંકે છે તેમ શરીરના વાયુને વારંવાર ચલાયમાન કરીને ડાખી નાસિકાથી વાયુને પુરક કરીને કંઠ, ઉત્તર, કપાલ પત ભરવા અને જમણી નાસિકાથી તુરત રેચક કરવા. પુન: ડાબી નાસિકાથી પૂરક કરીને જમણીથી રેચક
૧૧
For Private And Personal Use Only