________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
' (૧૫૯)
સૂરીશ્વર ગુરૂદેવ જે. શરીરમાં પાંચ પ્રકારના વાયુ મુખ્યતાએ વહે છે તે જણાવે છે -
हदिप्राणो गुदेपानः, समानो नाभिमंडले । उदानो कण्ठदेशे स्यात्, व्यानः सर्वशरीरगः ॥१॥
અર્થ હૃદયમાં જે પ્રાણવાયુ વહે છે તેને પ્રાણ કહેવાય છે (૧) ગુદામાં જે પવન વહે છે તેને અપાન વાયુ (૨) નાભિમંડલમાં વહે છે તેને સમાન વાયુ (૩) કંઠ વિભાગમાં જે વાયુ વહે છે તેને ઉદાનવાયુ (૪) કહેવાય છે અને વળી સર્વ શરીરમાં જે વાયુ વહે છે તને વ્યાનવાયુ (૫) કહેવાય છે. છે ર-૪૯
सूत्रं-बाह्याभ्यन्तरस्तंभवृत्तिर्देशकालसङ्ख्याभिः परिदृष्टो તીર્થક્ષ્મઃ || ૨–૧૦ ||
ભાવાર્થ-રેચક કરીને બહારના પવનને બહાર રાક તથા અત્યંતર-પુરક કરીને હૃદયમાં પવનને સ્થાન કરે તે કુંભક પ્રાણાયામ દેશથી તથા કાલથી, સંખ્યાથી, દ્રવ્યથી અને ભાવથી અભ્યાસ વૃત્તિથી અનુભવ કરતા હળવે હળવે શરીરના ભાગમાં વધારે સ્થિરતા કરે છે, લાંબા કાલ સુધી ટકે છે અને અને પૂર્ણ અભ્યાસગે બહુ સુક્ષ્મ પણ થાય છે, તે પણ ધ્યાન રાખવાનું કે-પ્રાણાયામ માત્રથી સર્વથા મન સ્થિર થતું નથી. કામઠામાં તીરને જેમ વધારે ખેંચી રાખવામાં આવે તે પછી જ્યારે છોડવા આવે ત્યાગે બહુ વેગ આવે છે તેમ મનની ચંચળતા વધારે છે,
For Private And Personal Use Only