________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫૮ )
દિવસ પ્રાણ-શ્ર્વાસોશ્વાસ કાયમ વહ્યા કરે છે. નિયમિત શ્વાસે શ્વાસ લેવાથી શરીરની આરાગ્યતા રહે છે, મનની પ્રસન્નતા વૃદ્ધિ પામે છે. પ્રાણાયામથી શરીરમાં રહેલા રાગો નાશ પામે છે. નાડીએથી ૧ર ચાલે છે. શરીરમાં ઘણી નાડીઓ છે, પણ તેમાં ચાવીસ નાડીએ માટી છે. તેમાં પણ નવ પ્રધાન છે અને તેમાં પણ ત્રણ મેાટી છે. હવે ત્રણ નાડીઓના ઇંડા, પિંગલા અને સુષુમ્ગા છે. તેને ભ્રકુટિચક્રથી પ્રકાશ થાય છે. વ કનાલમાં થઇને નાભિમાં નિવાસ કરે છે. શ્વાસ નાભિમાંથી ડામી ઇંડા-ચક્રમામાં શ્વાસસ ચરે છે તેને ચાંદ્રવર, તેમજ જમણી પિ'ગલા સૂર્ય નાડીમાં પણ સ’ચરે છે તેને સૂચ'શ્વર કહેવાય છે. તે બન્ને નાડીઓની મધ્યમાં સુષુમ્હા નાડી છે. તેવા શ્વાસ વહે છે ત્યારે સુષુમ્હા સ્વર કહેવાય છે. ડાખીમાં સ્વર ચાલે તે ચંદ્રના ઉય, જમણી ચાલે તે સૂર્યના ઉદય જાણવા. શાંતિનું કાર્ય કરવાના આરંભમાં ચંદ્રવર ઉત્તમ, ક્રુર ભયંકર કાર્યોંમાં સૂર્યસ્વર ગ્રહણ કરાય છે. આ પ્રમાણે બે નાડીઓની સ્વર વખતે જે જે કાર્ય કરવા ચેાગ્ય હેાય તે કરાય તે સુખ પમાય છે. હવે જ્યારે એ સ્વર સાથે ચાલે છે તેણે સુષુમ્હા થઇ એમ માનવું. જેવા સમયમાં કાઇ પણ સ’સારિક સુખને લાભ-હાણીના વિચાર ન કરવા, કારણ કે સુષુમ્હા વખતે જે જે વિચાર કરવામાં આવે તેથી ઊલટું વિપરીત દુઃખકર પરિણામ આવે છે, એમ અનુભવી યાગીયે જણાવે છે. ” આ વિષય ભણુવા ઇચ્છનારે યોગદીપક ગ્રંથ ( આચાર્ય શ્રી બુદ્ધિસાગર
For Private And Personal Use Only